શોધખોળ કરો
‘કર્ણાટકમાં રાજ્યપાલ ગુજરાતીની જેમ બિઝનેસ કરી રહ્યા છે, કેન્દ્ર પણ તેમાં સામેલ’, જાણો કોણે લગાવ્યો આવો આરોપ
1/5

‘ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના લોકો અમને પરેશાન કરી રહ્યા છે. અમારા ફોન ટેપ થઈ રહ્યા છે. અમે લોકો આતંકવાદી નથી’ તેમ પણ કુમારસ્વામીએ કહ્યું હતું.
2/5

કુમારસ્વામીએ કહ્યું, ‘અમે અમારી રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ. અમે તેના પર કાનૂની રીતે લડીશું. જો તમારી પાસે બહુમત હોય તો યેદિયુરપ્પા એકલા કેમ શપથ લઈ રહ્યા છે. '
Published at : 17 May 2018 08:16 AM (IST)
View More





















