શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ-કાશ્મીરમાં ક્યારે ક્યારે ભારતીય સૈન્યને નિશાન બનાવી કરાયા આતંકી હુમલાઓ. જાણો વિગતો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163037/145.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![14 મે 2002: જમ્મુથી 10 કિલોમીટરના અંતરે આવેલા કાલુચક ખાતે આતંકવાદીઓના બસ પર હુમલો અને લશ્કરના કેમ્પ પર હુમલો. 13 લોકોના મોત, 22 જવાન શહીદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163115/103.jpg?impolicy=abp_cdn&imwidth=720)
14 મે 2002: જમ્મુથી 10 કિલોમીટરના અંતરે આવેલા કાલુચક ખાતે આતંકવાદીઓના બસ પર હુમલો અને લશ્કરના કેમ્પ પર હુમલો. 13 લોકોના મોત, 22 જવાન શહીદ
2/10
![23 મે 2004: શ્રીનગર જમ્મુ હાઈવે પર આવેલા કાઝીગંડ નજીક લોઅર મુંડા ખાતે આઈઈડી વિસ્ફોટ 30 લોકોના મોત.. જેમાં 19 બીએસએફ જવાનો શહીદ. 28 જૂન 2003: જમ્મુ શહેરની સરહદ પર સુનજવાનમાં ડોગરા રેજિમેન્ટના કેમ્પ પર ફિદાયીન હુમલો. 12 જવાન શહીદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163112/94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
23 મે 2004: શ્રીનગર જમ્મુ હાઈવે પર આવેલા કાઝીગંડ નજીક લોઅર મુંડા ખાતે આઈઈડી વિસ્ફોટ 30 લોકોના મોત.. જેમાં 19 બીએસએફ જવાનો શહીદ. 28 જૂન 2003: જમ્મુ શહેરની સરહદ પર સુનજવાનમાં ડોગરા રેજિમેન્ટના કેમ્પ પર ફિદાયીન હુમલો. 12 જવાન શહીદ
3/10
![9- 24 જૂન, 2013: હૈદરપોરા, 10 જવાન શહીદ. 10- 10 જુલાઈ, 2008: શ્રીનગરના બહારના વિસ્તારના નરબાલ ક્રોસિંગ પર આઈઈડી વિસ્ફોટ. 10 જવાન શહીદ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163109/86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9- 24 જૂન, 2013: હૈદરપોરા, 10 જવાન શહીદ. 10- 10 જુલાઈ, 2008: શ્રીનગરના બહારના વિસ્તારના નરબાલ ક્રોસિંગ પર આઈઈડી વિસ્ફોટ. 10 જવાન શહીદ.
4/10
![8- 27 જુલાઈ 2015- ગુરદાસપુર, પંજાબ આર્મી ડ્રેસમાં કર્યો હુમલો, 7 જવાન શહીદ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163105/713.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8- 27 જુલાઈ 2015- ગુરદાસપુર, પંજાબ આર્મી ડ્રેસમાં કર્યો હુમલો, 7 જવાન શહીદ.
5/10
![6- 8 જાન્યુઆરી 2013- પુંછ સેક્ટર બે સૈનિકોના માથા વાઢી લેવામાં આવ્યા.. 7- 5 ડિસેમ્બર 2014: મોહરા-ઉડી 31 ફીલ્ડ રેજીમેંટ હુમલો, 12 જવાનો શહીદ. આ હુમલામાં 6 આતંકીઓ ઠાર મરાયો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163101/621.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6- 8 જાન્યુઆરી 2013- પુંછ સેક્ટર બે સૈનિકોના માથા વાઢી લેવામાં આવ્યા.. 7- 5 ડિસેમ્બર 2014: મોહરા-ઉડી 31 ફીલ્ડ રેજીમેંટ હુમલો, 12 જવાનો શહીદ. આ હુમલામાં 6 આતંકીઓ ઠાર મરાયો.
6/10
![5. પંપોર હુમલો: 26 જૂન 2016: પંપોર પાસે શ્રીનગર જમ્મુ હાઈવે પર સીઆરપીએફ કાફલા પર હુમલો. 8 જવાનો શહીદ. 20 ઘાયલ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163056/534.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5. પંપોર હુમલો: 26 જૂન 2016: પંપોર પાસે શ્રીનગર જમ્મુ હાઈવે પર સીઆરપીએફ કાફલા પર હુમલો. 8 જવાનો શહીદ. 20 ઘાયલ.
7/10
![4. પુંછ આતંકી હુમલો 11 સપ્ટેબર 2016: પઠાનકોટ એયરબેસ પર હુમલો.. 6 જવાનો શહીદ.. લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓ ઠાર.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163051/440.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4. પુંછ આતંકી હુમલો 11 સપ્ટેબર 2016: પઠાનકોટ એયરબેસ પર હુમલો.. 6 જવાનો શહીદ.. લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓ ઠાર.
8/10
![3. અનંતનાગ હુમલો: 4 જૂન 2016: અનંતનાગમાં ચેકપોસ્ટ પર થયો હુમલો. 2 જવાન શહીદ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163046/344.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3. અનંતનાગ હુમલો: 4 જૂન 2016: અનંતનાગમાં ચેકપોસ્ટ પર થયો હુમલો. 2 જવાન શહીદ.
9/10
![2. પઠાનકોટ હુમલો: 2થી 5 જાન્યુઆરી 2016: જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીઓએ પઠાનકોટ એયરબેસ પર હુમલો કર્યો. 7 જવાનો શહીદ થયા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163042/244.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2. પઠાનકોટ હુમલો: 2થી 5 જાન્યુઆરી 2016: જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીઓએ પઠાનકોટ એયરબેસ પર હુમલો કર્યો. 7 જવાનો શહીદ થયા.
10/10
![જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં રવિવારે થયેલા આતંકી હુમલામાં આપણા 17 જવાનો શહીદ થયા હતા. અને 4 આતંકી ઠાર મરાયા હતા. બોર્ડર નજીકના વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલા કારગિલ સમયથી ચાલુ રહ્યા છે. કાશ્મીરમાં અત્યાર સુધી ચાર હજારથી વધારે જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આ વર્ષે પઠાનકોટથી ઉરી સુધી 100થી વધુ વખત ઘૂસણખોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી જાણો કેટલા આતંકી હુમલા થયો છે...](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/19163037/145.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં રવિવારે થયેલા આતંકી હુમલામાં આપણા 17 જવાનો શહીદ થયા હતા. અને 4 આતંકી ઠાર મરાયા હતા. બોર્ડર નજીકના વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલા કારગિલ સમયથી ચાલુ રહ્યા છે. કાશ્મીરમાં અત્યાર સુધી ચાર હજારથી વધારે જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આ વર્ષે પઠાનકોટથી ઉરી સુધી 100થી વધુ વખત ઘૂસણખોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી જાણો કેટલા આતંકી હુમલા થયો છે...
Published at : 19 Sep 2016 04:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)