3. અનંતનાગ હુમલો: 4 જૂન 2016: અનંતનાગમાં ચેકપોસ્ટ પર થયો હુમલો. 2 જવાન શહીદ.
9/10
2. પઠાનકોટ હુમલો: 2થી 5 જાન્યુઆરી 2016: જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીઓએ પઠાનકોટ એયરબેસ પર હુમલો કર્યો. 7 જવાનો શહીદ થયા.
10/10
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં રવિવારે થયેલા આતંકી હુમલામાં આપણા 17 જવાનો શહીદ થયા હતા. અને 4 આતંકી ઠાર મરાયા હતા. બોર્ડર નજીકના વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલા કારગિલ સમયથી ચાલુ રહ્યા છે. કાશ્મીરમાં અત્યાર સુધી ચાર હજારથી વધારે જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આ વર્ષે પઠાનકોટથી ઉરી સુધી 100થી વધુ વખત ઘૂસણખોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી જાણો કેટલા આતંકી હુમલા થયો છે...