શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં ક્યારે ક્યારે ભારતીય સૈન્યને નિશાન બનાવી કરાયા આતંકી હુમલાઓ. જાણો વિગતો

1/10
14 મે 2002: જમ્મુથી 10 કિલોમીટરના અંતરે આવેલા કાલુચક ખાતે આતંકવાદીઓના બસ પર હુમલો અને લશ્કરના કેમ્પ પર હુમલો. 13 લોકોના મોત, 22 જવાન શહીદ
14 મે 2002: જમ્મુથી 10 કિલોમીટરના અંતરે આવેલા કાલુચક ખાતે આતંકવાદીઓના બસ પર હુમલો અને લશ્કરના કેમ્પ પર હુમલો. 13 લોકોના મોત, 22 જવાન શહીદ
2/10
23 મે 2004: શ્રીનગર જમ્મુ હાઈવે પર આવેલા કાઝીગંડ નજીક લોઅર મુંડા ખાતે આઈઈડી વિસ્ફોટ 30 લોકોના મોત.. જેમાં 19 બીએસએફ જવાનો શહીદ. 28 જૂન 2003: જમ્મુ શહેરની સરહદ પર સુનજવાનમાં ડોગરા રેજિમેન્ટના કેમ્પ પર ફિદાયીન હુમલો. 12 જવાન શહીદ
23 મે 2004: શ્રીનગર જમ્મુ હાઈવે પર આવેલા કાઝીગંડ નજીક લોઅર મુંડા ખાતે આઈઈડી વિસ્ફોટ 30 લોકોના મોત.. જેમાં 19 બીએસએફ જવાનો શહીદ. 28 જૂન 2003: જમ્મુ શહેરની સરહદ પર સુનજવાનમાં ડોગરા રેજિમેન્ટના કેમ્પ પર ફિદાયીન હુમલો. 12 જવાન શહીદ
3/10
9- 24 જૂન, 2013: હૈદરપોરા, 10 જવાન શહીદ. 10- 10 જુલાઈ, 2008: શ્રીનગરના બહારના વિસ્તારના નરબાલ ક્રોસિંગ પર આઈઈડી વિસ્ફોટ. 10 જવાન શહીદ.
9- 24 જૂન, 2013: હૈદરપોરા, 10 જવાન શહીદ. 10- 10 જુલાઈ, 2008: શ્રીનગરના બહારના વિસ્તારના નરબાલ ક્રોસિંગ પર આઈઈડી વિસ્ફોટ. 10 જવાન શહીદ.
4/10
8- 27 જુલાઈ 2015- ગુરદાસપુર, પંજાબ આર્મી ડ્રેસમાં કર્યો હુમલો, 7 જવાન શહીદ.
8- 27 જુલાઈ 2015- ગુરદાસપુર, પંજાબ આર્મી ડ્રેસમાં કર્યો હુમલો, 7 જવાન શહીદ.
5/10
6- 8 જાન્યુઆરી 2013- પુંછ સેક્ટર બે સૈનિકોના માથા વાઢી લેવામાં આવ્યા.. 7- 5 ડિસેમ્બર 2014: મોહરા-ઉડી 31 ફીલ્ડ રેજીમેંટ હુમલો, 12 જવાનો શહીદ. આ હુમલામાં 6 આતંકીઓ ઠાર મરાયો.
6- 8 જાન્યુઆરી 2013- પુંછ સેક્ટર બે સૈનિકોના માથા વાઢી લેવામાં આવ્યા.. 7- 5 ડિસેમ્બર 2014: મોહરા-ઉડી 31 ફીલ્ડ રેજીમેંટ હુમલો, 12 જવાનો શહીદ. આ હુમલામાં 6 આતંકીઓ ઠાર મરાયો.
6/10
5. પંપોર હુમલો: 26 જૂન 2016: પંપોર પાસે શ્રીનગર જમ્મુ હાઈવે પર સીઆરપીએફ કાફલા પર હુમલો. 8 જવાનો શહીદ. 20 ઘાયલ.
5. પંપોર હુમલો: 26 જૂન 2016: પંપોર પાસે શ્રીનગર જમ્મુ હાઈવે પર સીઆરપીએફ કાફલા પર હુમલો. 8 જવાનો શહીદ. 20 ઘાયલ.
7/10
4. પુંછ આતંકી હુમલો 11 સપ્ટેબર 2016: પઠાનકોટ એયરબેસ પર હુમલો.. 6 જવાનો શહીદ.. લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓ ઠાર.
4. પુંછ આતંકી હુમલો 11 સપ્ટેબર 2016: પઠાનકોટ એયરબેસ પર હુમલો.. 6 જવાનો શહીદ.. લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓ ઠાર.
8/10
3. અનંતનાગ હુમલો: 4 જૂન 2016: અનંતનાગમાં ચેકપોસ્ટ પર થયો હુમલો. 2 જવાન શહીદ.
3. અનંતનાગ હુમલો: 4 જૂન 2016: અનંતનાગમાં ચેકપોસ્ટ પર થયો હુમલો. 2 જવાન શહીદ.
9/10
2. પઠાનકોટ હુમલો: 2થી 5 જાન્યુઆરી 2016: જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીઓએ પઠાનકોટ એયરબેસ પર હુમલો કર્યો. 7 જવાનો શહીદ થયા.
2. પઠાનકોટ હુમલો: 2થી 5 જાન્યુઆરી 2016: જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીઓએ પઠાનકોટ એયરબેસ પર હુમલો કર્યો. 7 જવાનો શહીદ થયા.
10/10
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં રવિવારે થયેલા આતંકી હુમલામાં આપણા 17 જવાનો શહીદ થયા હતા. અને 4 આતંકી ઠાર મરાયા હતા. બોર્ડર નજીકના વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલા કારગિલ સમયથી ચાલુ રહ્યા છે. કાશ્મીરમાં અત્યાર સુધી ચાર હજારથી વધારે જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આ વર્ષે પઠાનકોટથી ઉરી સુધી 100થી વધુ વખત ઘૂસણખોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી જાણો કેટલા આતંકી હુમલા થયો છે...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં રવિવારે થયેલા આતંકી હુમલામાં આપણા 17 જવાનો શહીદ થયા હતા. અને 4 આતંકી ઠાર મરાયા હતા. બોર્ડર નજીકના વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલા કારગિલ સમયથી ચાલુ રહ્યા છે. કાશ્મીરમાં અત્યાર સુધી ચાર હજારથી વધારે જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આ વર્ષે પઠાનકોટથી ઉરી સુધી 100થી વધુ વખત ઘૂસણખોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી જાણો કેટલા આતંકી હુમલા થયો છે...
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget