શોધખોળ કરો

ભારતમાં શરૂ થશે મેડમ તુસાદ સંગ્રહાલય, જાણો ક્યાં શરૂ થશે

1/4
તેમણે જણાવ્યું હતું કે, 'આ કેંદ્રને દર્શકો માટે આકર્ષક બનાવવાના ઉદેશ્ય સાથે અમે ઘણા સ્થાનીય નિષ્ણાતો સાથે કામ કર્યું છે. જેનાથી સુનિશ્ચિત કરવામાં આવે છે કે, દર્શકોને આલહાદક અનુભવ મળે. તેમા એવા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમને કોઇ શંકા નથી કે,  સ્થાનીય દર્શકો અને પર્યટક બિલકુલ નવા અંદાજમાં પોતાના નાયકોને મેડમ તુસાદમાં સંગ્રહાલયને મળી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, 'આ કેંદ્રને દર્શકો માટે આકર્ષક બનાવવાના ઉદેશ્ય સાથે અમે ઘણા સ્થાનીય નિષ્ણાતો સાથે કામ કર્યું છે. જેનાથી સુનિશ્ચિત કરવામાં આવે છે કે, દર્શકોને આલહાદક અનુભવ મળે. તેમા એવા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમને કોઇ શંકા નથી કે, સ્થાનીય દર્શકો અને પર્યટક બિલકુલ નવા અંદાજમાં પોતાના નાયકોને મેડમ તુસાદમાં સંગ્રહાલયને મળી શકે છે.
2/4
મેડમ તુસાદ સંગ્રહાલયના સંચાલન કરનાર મર્લિન એંટરટેનમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે,
મેડમ તુસાદ સંગ્રહાલયના સંચાલન કરનાર મર્લિન એંટરટેનમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે," મેડમ તુસાદનો 22 મો સ્ટુડીયોને દિલ્લીમાં ખોલવામાં આવશે. જ્યારે અમે વર્ષ 2000માં મેડમ તુસાદ સંગ્રહાલયમાં અમિતાભ બચ્ચનનું મીણનું પુતળુ રાખ્યું તો જોયું કે ત્યારથી ભારતીય દર્શકોમાં મેડમ તુસાદની લોકપ્રિયતા વધી ગઇ હતી. એટલા માટે દેશની રાજધાની દિલ્લીમાં મેડમ તુસાદની શાખાનો વિચાર આવવો પ્રાસંગીક છે.
3/4
લંડનમાં આવેલ મેડમ તુસાદ સંગ્રહાલયમાં દુનિયાભરના 2,000 જાણીતી હસ્તિઓના મીણના પુતળા રાખવામાં આવેલા છે. જે કુશળ કારીગરીના ઉત્તમ નમુના છે. આના દિલ્લીના સ્ટુડીયોમાં બોલીવુડ અને હૉલીવુડ સહતિના વિવિધક્ષેત્રની હસ્તીઓના મીણના પુતળા હશે. જેમણે ફક્ત ભારતીય ઇતિહાસમાં બદલાવ નથી લાવ્યા પમ વિશ્વમાં પ્રભાવી બદલાવ લાવ્યો છે. 'દિલ્લીનું દિલ' કનોટ પ્લેસમાં રિગલ સિનેમાં નજીક આવતા વર્ષે મેડમ તુસાદ સંગ્રહાલયનો શુભારંભ કરવામાં આવશે.
લંડનમાં આવેલ મેડમ તુસાદ સંગ્રહાલયમાં દુનિયાભરના 2,000 જાણીતી હસ્તિઓના મીણના પુતળા રાખવામાં આવેલા છે. જે કુશળ કારીગરીના ઉત્તમ નમુના છે. આના દિલ્લીના સ્ટુડીયોમાં બોલીવુડ અને હૉલીવુડ સહતિના વિવિધક્ષેત્રની હસ્તીઓના મીણના પુતળા હશે. જેમણે ફક્ત ભારતીય ઇતિહાસમાં બદલાવ નથી લાવ્યા પમ વિશ્વમાં પ્રભાવી બદલાવ લાવ્યો છે. 'દિલ્લીનું દિલ' કનોટ પ્લેસમાં રિગલ સિનેમાં નજીક આવતા વર્ષે મેડમ તુસાદ સંગ્રહાલયનો શુભારંભ કરવામાં આવશે.
4/4
નવી દિલ્લીઃ દુનિયા ભરની હસ્તીઓની મીણના પુતળા મુકવા માટે લંડનનું મેડમ તુસાદ સંગ્રાહલય હવે ભારતમાં પણ પોતાની એક શાખા ખોલવા જઇ રહ્યું છે. આ સંગ્રાહલય દેશની રાજધાની નવી દિલ્લીની વચ્ચે આવેલા કનૉટ પ્લેસમાં ખોલવામાં આવશે આ સંગ્રહાલય આનાથી પર્યટનમાં વધારો થશે.
નવી દિલ્લીઃ દુનિયા ભરની હસ્તીઓની મીણના પુતળા મુકવા માટે લંડનનું મેડમ તુસાદ સંગ્રાહલય હવે ભારતમાં પણ પોતાની એક શાખા ખોલવા જઇ રહ્યું છે. આ સંગ્રાહલય દેશની રાજધાની નવી દિલ્લીની વચ્ચે આવેલા કનૉટ પ્લેસમાં ખોલવામાં આવશે આ સંગ્રહાલય આનાથી પર્યટનમાં વધારો થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
Embed widget