શોધખોળ કરો

‘થોડા મહિનાની મહેમાન છે મોદી સરકાર’, જાણો ડીઝલના વધતાં ભાવ પર કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું આમ

1/4
સરકાર કહી રહી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ અમે નથી નક્કી કરતા, માર્કેટ નક્કી કરે છે. હવે સરકાર આ દલીલ કરી રહી છે અને સત્ય જણાવતી નથી કે પેટ્રોલ અને ડીઝલ પર લાગતાં ટેક્સથી કમાણી થઈ રહી છે. ડીઝલની કિંમત તો 41 રૂપિયા છે પરંતુ સરકારી ઓઈલ કંપનીઓ ટેક્સ લગાવીને 70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી રહી છે.
સરકાર કહી રહી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ અમે નથી નક્કી કરતા, માર્કેટ નક્કી કરે છે. હવે સરકાર આ દલીલ કરી રહી છે અને સત્ય જણાવતી નથી કે પેટ્રોલ અને ડીઝલ પર લાગતાં ટેક્સથી કમાણી થઈ રહી છે. ડીઝલની કિંમત તો 41 રૂપિયા છે પરંતુ સરકારી ઓઈલ કંપનીઓ ટેક્સ લગાવીને 70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી રહી છે.
2/4
સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘રેકોર્ડ સ્તર પર ડીઝલની કિંમત, પેટ્રોલ પણ આંબી રહ્યું છે આસમાને. દિલ્હીમાં ડીઝલની કિંમત 69.51 રૂપિયા તથા પેટ્રોલ 77.96 રૂપિયા અન્ય શહેરોમાં ડીઝલ 72 રૂપિયા પાર. મોંઘવારીનો માર ચાલુ જ છે. આમ જનતાના બજેટ પર દરરોજ પ્રહાર, ચૂંટણી વચનોની ભરમાર ચાલુ જ છે, થોડા મહિનાની મહેમાન છે મોદી સરકાર !’
સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘રેકોર્ડ સ્તર પર ડીઝલની કિંમત, પેટ્રોલ પણ આંબી રહ્યું છે આસમાને. દિલ્હીમાં ડીઝલની કિંમત 69.51 રૂપિયા તથા પેટ્રોલ 77.96 રૂપિયા અન્ય શહેરોમાં ડીઝલ 72 રૂપિયા પાર. મોંઘવારીનો માર ચાલુ જ છે. આમ જનતાના બજેટ પર દરરોજ પ્રહાર, ચૂંટણી વચનોની ભરમાર ચાલુ જ છે, થોડા મહિનાની મહેમાન છે મોદી સરકાર !’
3/4
નવી દિલ્હીઃ બીજેપીએ મનમોહન સરકારના કાર્યકાળમાં પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ વચ્ચે ‘બહુત હુઈ જનતા પર પેટ્રોલ-ડીઝલ કી માર, અબકી બાર મોદી સરકાર’નો નારો આપ્યો હતો. 2014માં જનતાએ બીજેપીને સત્તા સોંપી હતી. પરંતુ હવે આ નારો વિપક્ષ કોંગ્રેસ તરફથી ગજવવામાં આવી રહ્યો છે. સોમવારે દિલ્હીમાં ડીઝલના ભાવે મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી દીધા અને 70 રૂપિયા પ્રતિ લીટર નજીક પર ભાવ પહોચી ગયો છે.
નવી દિલ્હીઃ બીજેપીએ મનમોહન સરકારના કાર્યકાળમાં પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ વચ્ચે ‘બહુત હુઈ જનતા પર પેટ્રોલ-ડીઝલ કી માર, અબકી બાર મોદી સરકાર’નો નારો આપ્યો હતો. 2014માં જનતાએ બીજેપીને સત્તા સોંપી હતી. પરંતુ હવે આ નારો વિપક્ષ કોંગ્રેસ તરફથી ગજવવામાં આવી રહ્યો છે. સોમવારે દિલ્હીમાં ડીઝલના ભાવે મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી દીધા અને 70 રૂપિયા પ્રતિ લીટર નજીક પર ભાવ પહોચી ગયો છે.
4/4
કોંગ્રેસના નેતા અને પાર્ટી પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ‘અબકી બાર મોદી સરકાર’નાં નારાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘થોડા મહિનાની મહેમાન છે આ મોદી સરકાર.’
કોંગ્રેસના નેતા અને પાર્ટી પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ‘અબકી બાર મોદી સરકાર’નાં નારાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘થોડા મહિનાની મહેમાન છે આ મોદી સરકાર.’
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget