શોધખોળ કરો

મોદી સરકારને અવિશ્વાસની દરખાસ્તને પછાડવા માટે કેટલા સભ્યોનો ટેકો જોઈએ? જાણો વિગત

1/4
 ભાજપનો જ કોઈ સભ્ય ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તો પણ તે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ગેરલાયક ઠરે ને તેનો મત ના ગણાય તેથી ભાજપને ચિંતા નથી. ભાજપ સિવાયના તમામ પક્ષો એક થઈ જાય તો પણ ભાજપ સરકારને વાંધો ના આવે અને અવિશ્વાસની દરખાસ્તનો પરાજય થશે એ નક્કી છે.
ભાજપનો જ કોઈ સભ્ય ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તો પણ તે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ગેરલાયક ઠરે ને તેનો મત ના ગણાય તેથી ભાજપને ચિંતા નથી. ભાજપ સિવાયના તમામ પક્ષો એક થઈ જાય તો પણ ભાજપ સરકારને વાંધો ના આવે અને અવિશ્વાસની દરખાસ્તનો પરાજય થશે એ નક્કી છે.
2/4
 આ સંજોગોમાં  ભાજપ પાસે અવિશ્વાસની દરખાસ્તને પરાસ્ત કરવા માટે 271 સભ્યોનો ટેકો હોવો જોઈએ. ભાજપ પાસે તેના કરતાં બે સભ્યો વધારે છે એ જોતાં  ભાજપ પોતાના દમ પર જ સરકાર બચાવી શકે તેમ છે. બે એંગ્લો ઈન્ડિયન સભ્યોનો ટેકો ગણો તો ભાજપની તાકાત વધીને 275 પર પહોંચે.
આ સંજોગોમાં ભાજપ પાસે અવિશ્વાસની દરખાસ્તને પરાસ્ત કરવા માટે 271 સભ્યોનો ટેકો હોવો જોઈએ. ભાજપ પાસે તેના કરતાં બે સભ્યો વધારે છે એ જોતાં ભાજપ પોતાના દમ પર જ સરકાર બચાવી શકે તેમ છે. બે એંગ્લો ઈન્ડિયન સભ્યોનો ટેકો ગણો તો ભાજપની તાકાત વધીને 275 પર પહોંચે.
3/4
 ભાજપ પાસે હાલમાં લોકસભામાં પોતાના  273 સાંસદ છે. લોકસભાની સભ્ય સંખ્યા 545 સભ્યોની છે,  તેમાંથી બે એંગ્લો ઈન્ડિયન સભ્યો નિયુક્ત હોય છે. લોકસભામાં એક પણ બેઠક ખાલી ના હોય તો બહુમતી માટે 273 સભ્યો જોઈએ. અત્યારે લોકસભામાં 5 સીટ ખાલી છે તેથી અત્યારે લોકસભાની સભ્યસંખ્યા 540 સભ્યોની છે.
ભાજપ પાસે હાલમાં લોકસભામાં પોતાના 273 સાંસદ છે. લોકસભાની સભ્ય સંખ્યા 545 સભ્યોની છે, તેમાંથી બે એંગ્લો ઈન્ડિયન સભ્યો નિયુક્ત હોય છે. લોકસભામાં એક પણ બેઠક ખાલી ના હોય તો બહુમતી માટે 273 સભ્યો જોઈએ. અત્યારે લોકસભામાં 5 સીટ ખાલી છે તેથી અત્યારે લોકસભાની સભ્યસંખ્યા 540 સભ્યોની છે.
4/4
નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર ગબડી શકે કે નહીં તે ચર્ચા શરૂ થઈ છે. જો કે વિપક્ષો સાગમટે ભલે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવ્યા પણ તેનાથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી.
નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર ગબડી શકે કે નહીં તે ચર્ચા શરૂ થઈ છે. જો કે વિપક્ષો સાગમટે ભલે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવ્યા પણ તેનાથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM: દિલ્હીના નવા સીએમના નામની  જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
Delhi CM: દિલ્હીના નવા સીએમના નામની જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
Payal Hospital: પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે 3 આરોપીની અટકાયત,આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પોલીસના  મોટા ખુલાસા
Payal Hospital: પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે 3 આરોપીની અટકાયત,આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પોલીસના મોટા ખુલાસા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Hospital Scam: રાજકોટ હોસ્પિટલ કાંડને લઈને સૌથી મોટા સમાચાર, કોણે કર્યા વીડિયો અપલોડ?Bhanuben Babriya:કેબિનેટ મંત્રી ભાનુબેન થયા ઈજાગ્રસ્ત, દુપટ્ટામાં લાગી ગઈ હતી આગ | Abp AsmitaBanaskantha Weather News: વાતાવરણમાં આવ્યો પલટો, તૈયાર પાકમાં ભારે નુકસાનીની શક્યતાઓIndian Deport From USA: ગેરકાયદે ભારતીય વસાહતીઓને હથકડી બાંધીને કરાયા ડિપોર્ટ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM: દિલ્હીના નવા સીએમના નામની  જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
Delhi CM: દિલ્હીના નવા સીએમના નામની જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
Payal Hospital: પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે 3 આરોપીની અટકાયત,આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પોલીસના  મોટા ખુલાસા
Payal Hospital: પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે 3 આરોપીની અટકાયત,આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પોલીસના મોટા ખુલાસા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
કિંમત 21 લાખથી પણ ઓછી ! Tesla  એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરી શકે છે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર
કિંમત 21 લાખથી પણ ઓછી ! Tesla એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરી શકે છે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
Cancer Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
સૌથી નબળા Passwordની યાદી જાહેર, જો તમે પણ આ પાસવર્ડ રાખો છો તો તરત જ બદલી નાખો, નહીં તો થશે મોટું નુકશાન
સૌથી નબળા Passwordની યાદી જાહેર, જો તમે પણ આ પાસવર્ડ રાખો છો તો તરત જ બદલી નાખો, નહીં તો થશે મોટું નુકશાન
Crime News: સાવરકુંડલામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મહિલાની હત્યા, પતિ શંકાના ઘેરામાં
Crime News: સાવરકુંડલામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મહિલાની હત્યા, પતિ શંકાના ઘેરામાં
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.