શોધખોળ કરો

મોદી સરકારને અવિશ્વાસની દરખાસ્તને પછાડવા માટે કેટલા સભ્યોનો ટેકો જોઈએ? જાણો વિગત

1/4
 ભાજપનો જ કોઈ સભ્ય ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તો પણ તે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ગેરલાયક ઠરે ને તેનો મત ના ગણાય તેથી ભાજપને ચિંતા નથી. ભાજપ સિવાયના તમામ પક્ષો એક થઈ જાય તો પણ ભાજપ સરકારને વાંધો ના આવે અને અવિશ્વાસની દરખાસ્તનો પરાજય થશે એ નક્કી છે.
ભાજપનો જ કોઈ સભ્ય ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તો પણ તે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ગેરલાયક ઠરે ને તેનો મત ના ગણાય તેથી ભાજપને ચિંતા નથી. ભાજપ સિવાયના તમામ પક્ષો એક થઈ જાય તો પણ ભાજપ સરકારને વાંધો ના આવે અને અવિશ્વાસની દરખાસ્તનો પરાજય થશે એ નક્કી છે.
2/4
 આ સંજોગોમાં ભાજપ પાસે અવિશ્વાસની દરખાસ્તને પરાસ્ત કરવા માટે 271 સભ્યોનો ટેકો હોવો જોઈએ. ભાજપ પાસે તેના કરતાં બે સભ્યો વધારે છે એ જોતાં ભાજપ પોતાના દમ પર જ સરકાર બચાવી શકે તેમ છે. બે એંગ્લો ઈન્ડિયન સભ્યોનો ટેકો ગણો તો ભાજપની તાકાત વધીને 275 પર પહોંચે.
આ સંજોગોમાં ભાજપ પાસે અવિશ્વાસની દરખાસ્તને પરાસ્ત કરવા માટે 271 સભ્યોનો ટેકો હોવો જોઈએ. ભાજપ પાસે તેના કરતાં બે સભ્યો વધારે છે એ જોતાં ભાજપ પોતાના દમ પર જ સરકાર બચાવી શકે તેમ છે. બે એંગ્લો ઈન્ડિયન સભ્યોનો ટેકો ગણો તો ભાજપની તાકાત વધીને 275 પર પહોંચે.
3/4
 ભાજપ પાસે હાલમાં લોકસભામાં પોતાના 273 સાંસદ છે. લોકસભાની સભ્ય સંખ્યા 545 સભ્યોની છે, તેમાંથી બે એંગ્લો ઈન્ડિયન સભ્યો નિયુક્ત હોય છે. લોકસભામાં એક પણ બેઠક ખાલી ના હોય તો બહુમતી માટે 273 સભ્યો જોઈએ. અત્યારે લોકસભામાં 5 સીટ ખાલી છે તેથી અત્યારે લોકસભાની સભ્યસંખ્યા 540 સભ્યોની છે.
ભાજપ પાસે હાલમાં લોકસભામાં પોતાના 273 સાંસદ છે. લોકસભાની સભ્ય સંખ્યા 545 સભ્યોની છે, તેમાંથી બે એંગ્લો ઈન્ડિયન સભ્યો નિયુક્ત હોય છે. લોકસભામાં એક પણ બેઠક ખાલી ના હોય તો બહુમતી માટે 273 સભ્યો જોઈએ. અત્યારે લોકસભામાં 5 સીટ ખાલી છે તેથી અત્યારે લોકસભાની સભ્યસંખ્યા 540 સભ્યોની છે.
4/4
નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર ગબડી શકે કે નહીં તે ચર્ચા શરૂ થઈ છે. જો કે વિપક્ષો સાગમટે ભલે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવ્યા પણ તેનાથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી.
નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર ગબડી શકે કે નહીં તે ચર્ચા શરૂ થઈ છે. જો કે વિપક્ષો સાગમટે ભલે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવ્યા પણ તેનાથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
Embed widget