શોધખોળ કરો

ભારતને યુદ્ધ તરફ ધકેલી રહી છે મોદી સરકાર, તેનું પરિણામ જગજાહેર છેઃ ચીની મીડિયા

1/5
કોમ્યૂનિસ્ટ પાર્ટીના અખબારના સંપાદકીય લેખમાં લખ્યું કે, મોદી સરકાર દેશના લોકોને ખોટું બોલી રહી છે કે 2017નું ભારત 1962થી અલગ છે. છેલ્લા 50 વર્ષોમાં બંન્ને દેશોની તાકાતમાં મોટુ અંતર છે. જો મોદી સરકાર યુદ્ધ કરવા માંગતી હોય તો તેમણે લોકોને સત્ય જણાવવું જોઈએ.
કોમ્યૂનિસ્ટ પાર્ટીના અખબારના સંપાદકીય લેખમાં લખ્યું કે, મોદી સરકાર દેશના લોકોને ખોટું બોલી રહી છે કે 2017નું ભારત 1962થી અલગ છે. છેલ્લા 50 વર્ષોમાં બંન્ને દેશોની તાકાતમાં મોટુ અંતર છે. જો મોદી સરકાર યુદ્ધ કરવા માંગતી હોય તો તેમણે લોકોને સત્ય જણાવવું જોઈએ.
2/5
અગાઉ ચીનના એક સેન્ય નિષ્ણાંતે કહ્યું કે ચીન ડોકલામથી પોતાના સૈનિકોને પાછા નહીં હટાવે. જો તે આવું કરશે તો ભારતને ભવિષ્યમાં ચીન માટે સમસ્યા ઊભી કરવાનું પ્રોત્સાહન મળશે. ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ડિફેન્સમાં સહાયક પ્રાધ્યાપક યૂ દોંગશિયોમે કહ્યું કે જો ભારત રણનીતિકાર અને નીતિ નિર્માતા આ વિચારે છે કે ચીન પાછળ હટે તો તે ભૂલ કરે છે.
અગાઉ ચીનના એક સેન્ય નિષ્ણાંતે કહ્યું કે ચીન ડોકલામથી પોતાના સૈનિકોને પાછા નહીં હટાવે. જો તે આવું કરશે તો ભારતને ભવિષ્યમાં ચીન માટે સમસ્યા ઊભી કરવાનું પ્રોત્સાહન મળશે. ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ડિફેન્સમાં સહાયક પ્રાધ્યાપક યૂ દોંગશિયોમે કહ્યું કે જો ભારત રણનીતિકાર અને નીતિ નિર્માતા આ વિચારે છે કે ચીન પાછળ હટે તો તે ભૂલ કરે છે.
3/5
અખબારમાં કહ્યું છે કે, પીએલએ સૈન્ય લડવા માટે પૂરતી તૈયારી કરી છે. મોદી સરકારને પીએલએની તાકાત વિશે ખબર હોવી જોઇએ. ભારતીય સીમા પર તૈનાત સૈનિક પીએલએ ક્ષેત્ર બળો માટે કોઇ પ્રતિદ્વંદ્વી નથી. જો કે આ સ્થિતિમાં પીએલએ સરહદ ક્ષેત્રમાં તમામ ભારતીય સૈનિકોનો ખાતમો કરવા સક્ષમ છે.
અખબારમાં કહ્યું છે કે, પીએલએ સૈન્ય લડવા માટે પૂરતી તૈયારી કરી છે. મોદી સરકારને પીએલએની તાકાત વિશે ખબર હોવી જોઇએ. ભારતીય સીમા પર તૈનાત સૈનિક પીએલએ ક્ષેત્ર બળો માટે કોઇ પ્રતિદ્વંદ્વી નથી. જો કે આ સ્થિતિમાં પીએલએ સરહદ ક્ષેત્રમાં તમામ ભારતીય સૈનિકોનો ખાતમો કરવા સક્ષમ છે.
4/5
બિજીંગ: ડોકલામ વિવાદ વચ્ચે ચીને ફરી એકવાર મોદી સરકાર પર નિશાન તાક્યું છે. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, મોદી સરાકર ભારતને યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. અખબારે ત્યાં સુધી કીધું છે કે જંગ થાય તો તેનું પરિણામ શું આવશે એ જગજાહેર છે. ચીની અખબારે લખ્યું કે ડોકલામમાંથી ભારતીય સેના પાછળ નહીં હટે તો યુદ્ધ નક્કી છે અને જંગ થાય તો પરિણામ પણ જગજાહેર છે. ચીની અખબારે ઘમંડ સાથે પોતાની સેનાને 50 વર્ષમાં સૌથી વધુ તાકાતવર ગણાવી છે.
બિજીંગ: ડોકલામ વિવાદ વચ્ચે ચીને ફરી એકવાર મોદી સરકાર પર નિશાન તાક્યું છે. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, મોદી સરાકર ભારતને યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. અખબારે ત્યાં સુધી કીધું છે કે જંગ થાય તો તેનું પરિણામ શું આવશે એ જગજાહેર છે. ચીની અખબારે લખ્યું કે ડોકલામમાંથી ભારતીય સેના પાછળ નહીં હટે તો યુદ્ધ નક્કી છે અને જંગ થાય તો પરિણામ પણ જગજાહેર છે. ચીની અખબારે ઘમંડ સાથે પોતાની સેનાને 50 વર્ષમાં સૌથી વધુ તાકાતવર ગણાવી છે.
5/5
અખબારમાં સંપાદકીય લેખ એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા સપ્તાહમાં ચીન તરફથી ભારતને ડોકલામથી સેનાને પાછા ખસેડવા કહેવામાં આવ્યુ હતું. અખબારે કહ્યું કે, સંયમનો પ્રયોગ કર્યો છે સાથે શાંતિ અને માનવ જીવન પ્રતિ સમ્માનનું પ્રદર્શન કર્યું છે. પીએલએ ગત મહિનામાં કોઇ કાર્યવાહી કરી નથી. જ્યારે ભારતીય સૈનિકોએ ચીની ક્ષેત્રમાં વગર કારણ ઉલ્લંઘન કર્યું છે. જો મોદી સરકાર ચીનના સદભાવને કમજોરી માને છે તો આ તેમની ભૂલ તેમને વિનાશ તરફ લઇ જશે. ભારત સાર્વજનિક રીતે એવા દેશને પડકાર આપી રહ્યું છે જે પાવરમાં ખૂબ આગળ છે. ભારતની બેદરકારીથી ચીન હૈરાન છે.
અખબારમાં સંપાદકીય લેખ એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા સપ્તાહમાં ચીન તરફથી ભારતને ડોકલામથી સેનાને પાછા ખસેડવા કહેવામાં આવ્યુ હતું. અખબારે કહ્યું કે, સંયમનો પ્રયોગ કર્યો છે સાથે શાંતિ અને માનવ જીવન પ્રતિ સમ્માનનું પ્રદર્શન કર્યું છે. પીએલએ ગત મહિનામાં કોઇ કાર્યવાહી કરી નથી. જ્યારે ભારતીય સૈનિકોએ ચીની ક્ષેત્રમાં વગર કારણ ઉલ્લંઘન કર્યું છે. જો મોદી સરકાર ચીનના સદભાવને કમજોરી માને છે તો આ તેમની ભૂલ તેમને વિનાશ તરફ લઇ જશે. ભારત સાર્વજનિક રીતે એવા દેશને પડકાર આપી રહ્યું છે જે પાવરમાં ખૂબ આગળ છે. ભારતની બેદરકારીથી ચીન હૈરાન છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Embed widget