શોધખોળ કરો

દાઉદ ઈબ્રાહીમને ભારત ઢસડી લાવવા મુદ્દે રાજનાથનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

1/5
રાજનાથે અમેરિકાના સાત મુસ્લિમ દેશો પર વીઝાબેન લગાવવા નિર્ણયની પણ ટીકા કરવાની ના પાડી દીધી હતી. આ અંગે તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક આંતકવાદી સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અંગે ગૃહપ્રધાને કહ્યું કે, ભાજપને 403માંથી 250 સીટ મળશે. જોકે તેમણે ખુદને મુખ્યમંત્રીની રેસમાં ન હોવાનું જણાવ્યું અને કહ્યું કે, હું પહેલેથી જ ગૃહપ્રધાન છે, જો અન્ય કોઈને તક નહીં મળે તો તે તેની સાથે અન્યાય કહેવાશે.
રાજનાથે અમેરિકાના સાત મુસ્લિમ દેશો પર વીઝાબેન લગાવવા નિર્ણયની પણ ટીકા કરવાની ના પાડી દીધી હતી. આ અંગે તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક આંતકવાદી સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અંગે ગૃહપ્રધાને કહ્યું કે, ભાજપને 403માંથી 250 સીટ મળશે. જોકે તેમણે ખુદને મુખ્યમંત્રીની રેસમાં ન હોવાનું જણાવ્યું અને કહ્યું કે, હું પહેલેથી જ ગૃહપ્રધાન છે, જો અન્ય કોઈને તક નહીં મળે તો તે તેની સાથે અન્યાય કહેવાશે.
2/5
 મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવાના અભિયાનમાં ચીન દ્વારા થતા વિરોધની તેમણે ટીકા પણ કરી. તેમણે કહ્યું કે, બની શકે કે ચીન પોતાની કેટલીક આંતરીક સમજને કારણે સાથ ન આપતું હોય. પરંતુ આશા છે કે ભવિષ્યમાં તે ભારતની સાથે હશે.
મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવાના અભિયાનમાં ચીન દ્વારા થતા વિરોધની તેમણે ટીકા પણ કરી. તેમણે કહ્યું કે, બની શકે કે ચીન પોતાની કેટલીક આંતરીક સમજને કારણે સાથ ન આપતું હોય. પરંતુ આશા છે કે ભવિષ્યમાં તે ભારતની સાથે હશે.
3/5
રાજનાથ સિંહે કહ્યું કે, લશ્કર એ તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદને નજરકેદ કરવો તો આંખો ખોલનારું હતું. જો ઇસ્લામાબાદ વાસ્તવમાં આતંકવાદ પર નિયંત્રણ લાવવા માટે ગંભીર છે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને જેલમાં નાંખવો જોઈએ. ચીન સાથે સંબંધો પર રાજનાથ સિંહે કહ્યું કે, હાલમાં ભલે તે સાથ ન આપતું હોય પરંતુ ભવિષ્યમાં સાથ ચોક્કસ આપશે.
રાજનાથ સિંહે કહ્યું કે, લશ્કર એ તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદને નજરકેદ કરવો તો આંખો ખોલનારું હતું. જો ઇસ્લામાબાદ વાસ્તવમાં આતંકવાદ પર નિયંત્રણ લાવવા માટે ગંભીર છે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને જેલમાં નાંખવો જોઈએ. ચીન સાથે સંબંધો પર રાજનાથ સિંહે કહ્યું કે, હાલમાં ભલે તે સાથ ન આપતું હોય પરંતુ ભવિષ્યમાં સાથ ચોક્કસ આપશે.
4/5
તેમણે કહ્યું કે પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. જો તે સારો થઈને પરિવર્તન લાવશે તે આ પ્રકારના પગલાની ફરીથી કોઈ જરૂર નહીં પડે. પરંતુ જો આતંકવાદી સંગઠનો અને અન્યએ ભારતને નિશાન બનાવશે તો ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક નહીં થાય તેની અમે ગેરેન્ટી ન આપી શકીએ.
તેમણે કહ્યું કે પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. જો તે સારો થઈને પરિવર્તન લાવશે તે આ પ્રકારના પગલાની ફરીથી કોઈ જરૂર નહીં પડે. પરંતુ જો આતંકવાદી સંગઠનો અને અન્યએ ભારતને નિશાન બનાવશે તો ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક નહીં થાય તેની અમે ગેરેન્ટી ન આપી શકીએ.
5/5
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને થોડા જ સમયમાં પકડી લેવામાં આવશે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે અમે તેને પરત લાવવામાં સફળ થશું. વાત માત્ર સમયની છે. રાજનાથે કહ્યું કે, જરૂરત પડ્યે ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને થોડા જ સમયમાં પકડી લેવામાં આવશે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે અમે તેને પરત લાવવામાં સફળ થશું. વાત માત્ર સમયની છે. રાજનાથે કહ્યું કે, જરૂરત પડ્યે ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget