શોધખોળ કરો
હવે એક દિવસમાં માત્ર 50,000 લોકો જ કરી શકશે વૈષ્ણો દેવીના દર્શન! જાણો શું છે કારણ...
1/4

એનજીટીએ 50 હજારથી વધારે લોકોના જવા પર પ્રતિબંધ લગાવાવ મુદ્દે કહ્યું કે, જો 50 હજારથી વધારે લોકો થાય તો તેને અદ્ધંકુમાવી અથવા કટરા જ રોકી દેવામાં આવશે. માતા વૈષ્ણો દેવીના દરબારમાં 50 હજાર લોકોની જ ક્ષમતા છે.
2/4

તેનાથી વધારે લોકોને ત્યાં જવા દેવાની મંજૂરી આપવી ખતરનાક સાબિત થઈ શકે છે જેના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે એ જાણકારી નથી મળી શકી કે આ પ્રતિબંધ ક્યાં સુધી ચાલુ રહેશે.
Published at : 13 Nov 2017 01:04 PM (IST)
View More























