શોધખોળ કરો
મમતા-સીબીઆઇ વિવાદ પર બોલ્યા નીતિશ કુમાર, કોઇને દેશની નથી પડી, વૉટની ચિંતા છે બધાને
1/6

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર વચ્ચે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે શારદા ચિટફંડ ગોટાળામાં આરોપી પોલીસ કમિશ્નર રાજીવ કુમાર સાથે પુછપરછ કરવા પહોંચેલી સીબીઆઇની ટીમને પકડી લેવામાં આવી. જોકે બાદમાં આ અધિકારીઓને છોડી દેવામાં આવ્યા. સીબીઆઇની કાર્યવાહી બાદ મમતા બેનર્જીને અનશનને વિપક્ષનું જોરદાર સમર્થન મળી રહ્યું છે.
2/6

કથિત રીતે ત્રણ હજાર કરતોડનો આ ગોટાળો એપ્રિલ 2013માં સામે આવ્યો હતો. આરોપ છે કે શારદા ગૃપની કંપનીઓએ ખોટી રીતે રોકાણકારો પાસેથી પૈસા એકઠા કર્યા હતા અને તેમને પરત ન હતાં આપ્યા. ગોટાળાના ખુલાસા બાદ જ્યારે લોકોએ પૈસા માંગવાનું શરુ થયુ ત્યારે કેટલાક એજન્ટોએ તો જીવ પણ આપી દીધો હતો. આ ગોટાળાને લઇને પશ્ચિમ બંગાળની સરકાર પર સવાલ ઉઠ્યા હતા.
Published at : 04 Feb 2019 04:36 PM (IST)
View More




















