શોધખોળ કરો
મોદીના ખાસ મનાતા આ ગુજરાતના કેન્દ્રીય અધિકારીને ભેટમાં મળેલા સોનાન સિક્કા, આઈફોન-7, જાણો શું થયો વિવાદ?
1/4

ગોયલે કહ્યું કે, અઢીયાએ કેબિનેટ સેક્રેટરીને અરજી કરી ભેટમાં મળેલી આ વસ્તુઓ વિદેશ મંત્રાલય હસ્તગત તોશાખાનામાં જમા કરશે તે અંગે પૃચ્છા કરવાનું કહ્યું હતું. નાણા મંત્રીએ કહ્યું કે ભેટમાં મળેલી તમામ વસ્તુઓ અધિકારીએ નિયમ મુજબ જ્યારે સ્વીકારી જ નથી અને તમામ ભેટ તોશાખાનામાં જમા કરાવી છે તો તે અંગે તપાસની કોઈ જરૂર જ નથી.
2/4

નાણાં પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે, 4 નવેમ્બર, 2016નાં રોજ તત્કાલિન રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢીયાનો પત્ર કેબિનેટ સચિવને મળ્યો હતો. જેમાં તેઓએ આ ભેટનો ઉલ્લેખ કર્યો હતો સાથે નિયમો મુજબ તેઓ આ ભેટ ન સ્વીકારી શકે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. અઢિયાએ પત્રમાં આ ભેટ તેમના ઘરે ગેરહાજરીમાં મોકલવામાં આવી હોય તેનો તેઓ અનાદર પણ કરી શક્યા ન હતા.
Published at : 01 Aug 2018 12:49 PM (IST)
View More





















