શોધખોળ કરો

ઓડિશા: ભારે વરસાદના કારણે ભૂસ્ખલનમાં 12 લોકોના મોત, 4 લાપતા

1/3
 ભુવનેશ્વર: ઓડિશાના ગજપતિ જિલ્લામાં તિતલી વાવાઝોડા બાદ થયેલા ભાર વરસાદના કારણે ભૂસ્ખલનમાં 12 લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે. જ્યારે ચાર લોકો ગુમ છે. આ જાણકારી  વિશેષ રાહત કમિટીના અધ્યક્ષ પીવી સેઠીએ શનિવારે આપી હતી. કમિટીએ જણાવ્યું કે શુક્રવારે સાંજે જ્યારે આ ઘટના થઈ ત્યારે ગામના લોકોએ ભારે વરસાદ કારણે એક ગુફા જેવી જગ્યાએ ઘુસી ગયા હતા.
ભુવનેશ્વર: ઓડિશાના ગજપતિ જિલ્લામાં તિતલી વાવાઝોડા બાદ થયેલા ભાર વરસાદના કારણે ભૂસ્ખલનમાં 12 લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે. જ્યારે ચાર લોકો ગુમ છે. આ જાણકારી વિશેષ રાહત કમિટીના અધ્યક્ષ પીવી સેઠીએ શનિવારે આપી હતી. કમિટીએ જણાવ્યું કે શુક્રવારે સાંજે જ્યારે આ ઘટના થઈ ત્યારે ગામના લોકોએ ભારે વરસાદ કારણે એક ગુફા જેવી જગ્યાએ ઘુસી ગયા હતા.
2/3
 અધિકારીએ જણાવ્યું કે અનેક વિસ્તારોમાં પાણી ઘટ્યા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્થિતિની સમીક્ષા કરવા માટે ગંજમ, ગજપતિ અને રાયગઢા જિલ્લા સહિત કેટલાક પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે અનેક વિસ્તારોમાં પાણી ઘટ્યા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્થિતિની સમીક્ષા કરવા માટે ગંજમ, ગજપતિ અને રાયગઢા જિલ્લા સહિત કેટલાક પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
3/3
 વિશેષ રાહત કમિટી જણાવ્યું કે, ગજપતિ જિલ્લાના જિલ્લા અધિકારીને ઘટનાસ્થળ પર જઈને સ્થિતિની સમીક્ષા કરી રિપોર્ટ આપવા કહ્યું છે. પીવી સેઠીએ જણાવ્યું કે, ઠેર-ઠેર ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ઝાડ પડવાની ઘટના બની છે. તેથી લોકો સુધી રાહત પહોંચાડવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. 963 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે. તેમાં એક લાખથી વધુ લોકો શરણ લઈ રહ્યા છે.
વિશેષ રાહત કમિટી જણાવ્યું કે, ગજપતિ જિલ્લાના જિલ્લા અધિકારીને ઘટનાસ્થળ પર જઈને સ્થિતિની સમીક્ષા કરી રિપોર્ટ આપવા કહ્યું છે. પીવી સેઠીએ જણાવ્યું કે, ઠેર-ઠેર ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ઝાડ પડવાની ઘટના બની છે. તેથી લોકો સુધી રાહત પહોંચાડવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. 963 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે. તેમાં એક લાખથી વધુ લોકો શરણ લઈ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget