શોધખોળ કરો
આજે ફરીથી થશે મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કોશિશ
1/11

નવી દિલ્હીઃ અવિસ્વાસ પ્રસ્તાવનો મામલો સંસદમાં ફરી એકવાર ફસાતો દેખાઇ રહ્યો છે, સોમવારે લોકસભામાં પ્રસ્તાવની નોટીસ પર એકવાર ફરી આગળ વધી શકી. 12 વાગ્યા પછી ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ અને એઆઇએડીએમકેના સાંસદોના હોબાળાના કારણે સ્પીકરે લોકસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દીધી હતી.
2/11

Published at : 20 Mar 2018 09:08 AM (IST)
Tags :
No Confidence MotionView More























