શોધખોળ કરો
સિંગાપુરમાં મંદિર દર્શન બાદ મસ્જિદ પહોંચ્યા PM મોદી, આજે ભારત પરત ફરશે
1/4

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરીને જણાવ્યું કે પીએમ મોદી સાંસ્કૃતિક સંબંધોને મજબૂતી આપતા સિંગાપુરના સૌથી જૂના હિંદુ મંદિરમાં પૂજા કરી. તેમણે જણાવ્યું કે આ ભગવાન મરમ્મન મંદિર 1827માં બનાવવામાં આવ્યું હતું.
2/4

ત્રણ દેશોના પાંચ દિવસીય પ્રવાસ પર નિકળેલા પ્રધાનમંત્રી મોદી ઈન્ડોનેશિયા અને મલેશિયા બાદ ગુરૂવારે સિંગાપુર પહોંચ્યાં હતા. શુક્રવારે બંને દેશો વચ્ચે ઘણા પ્રકારના કરાર થયા.
Published at : 02 Jun 2018 11:11 AM (IST)
View More





















