શોધખોળ કરો
મોદીએ કેમ કહ્યું કે, ‘એ લોકો’ મને જીવતો નહીં મૂકે ? જાણો કોણ છે ‘એ લોકો’ ?
1/7

મોદીએ કહ્યું કે મેં દેશને ક્યારેય અંધારામાં રાખ્યો નથી અને અમારી સરકાર પર ભ્રષ્ટાચાર ખતમ કરવાની જવાબદારી છે. તેમણે કહ્યું કે જૂની નોટો બંધ કરવાના ફેંસલાથી પડનારી તકલીફને બધાને ખબર હતી તેથી જ અગાઉની સરકાર આ પ્રકારના આકરા નિર્ણય ટાળી રહી હતી.
2/7

તેમણે કહ્યું કે જો તમારી પાસે બ્લેક મની છે તો તેની કિંમત કાગળના ટુકડાથી વિશેષ નથી તેથી વધારે દિમાગ દોડાવશો નહીં. તેમણે લોકોને શાબાશી આપતાં કહ્યું કે આ દેશમાં ઈમાનદાર લોકોની કમી નથી. આવો ઈમાનદારી સાથે કામ કરવામાં મારો સાથ આપો. હું તમને નમન કરું છું.
Published at : 13 Nov 2016 02:10 PM (IST)
View More




















