શોધખોળ કરો
નેપાળમાં મોદીએ પશુપતિનાથ મંદિરમાં પૂજા કરી લખ્યો ખાસ મેસેજ, જાણો વિગત
1/8

2/8

વડાપ્રધાનના નેપાળ પ્રવાસની વિશેષતા એ છે કે ધાર્મિક આસ્થાની પૂર્તિની સાથે સાથે બંને દેશો વચ્ચે કૂટનીતિક અને પરસ્પર સંબંધોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે જનકપુરમાં ખુદ મોદીએ કહ્યું કે નેપાળ અને ભારતનો સંબંધ બે પડોશીઓની સાથે સાથે પારંપરિક પણ છે.
Published at : 12 May 2018 02:59 PM (IST)
View More





















