શોધખોળ કરો

નેપાળમાં મોદીએ પશુપતિનાથ મંદિરમાં પૂજા કરી લખ્યો ખાસ મેસેજ, જાણો વિગત

1/8
2/8
વડાપ્રધાનના નેપાળ પ્રવાસની વિશેષતા એ છે કે ધાર્મિક આસ્થાની પૂર્તિની સાથે સાથે બંને દેશો વચ્ચે કૂટનીતિક અને પરસ્પર સંબંધોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે જનકપુરમાં ખુદ મોદીએ કહ્યું કે નેપાળ અને ભારતનો સંબંધ બે પડોશીઓની સાથે સાથે પારંપરિક પણ છે.
વડાપ્રધાનના નેપાળ પ્રવાસની વિશેષતા એ છે કે ધાર્મિક આસ્થાની પૂર્તિની સાથે સાથે બંને દેશો વચ્ચે કૂટનીતિક અને પરસ્પર સંબંધોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે જનકપુરમાં ખુદ મોદીએ કહ્યું કે નેપાળ અને ભારતનો સંબંધ બે પડોશીઓની સાથે સાથે પારંપરિક પણ છે.
3/8
મોદીએ બૌદ્ધોના પારંપરિક લાલ પરિધાન ધારણ કર્યો હતો. તેમણે હિન્દુ અને બૌદ્ધ બંને રીતિ-રિવાજો પ્રમાણે પૂજા કરી. પૂજા બાદ તેમણે મંદિર પરિસરમાં પ્રતીક્ષા કરી રહેલા લોકોનું અભિવાદન કર્યું અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
મોદીએ બૌદ્ધોના પારંપરિક લાલ પરિધાન ધારણ કર્યો હતો. તેમણે હિન્દુ અને બૌદ્ધ બંને રીતિ-રિવાજો પ્રમાણે પૂજા કરી. પૂજા બાદ તેમણે મંદિર પરિસરમાં પ્રતીક્ષા કરી રહેલા લોકોનું અભિવાદન કર્યું અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
4/8
પશુપતિનાથ મંદિર પહેલા મોદીએ મુક્તિનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. તેમણે ભગવાનની મૂર્તિ પર ફૂલ પણ ચઢાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મંદિરના બે પૂજારી પણ હતા. આ મંદિરમાં પૂજા કરનારા તેઓ પ્રથમ વૈશ્વિક નેતા છે.
પશુપતિનાથ મંદિર પહેલા મોદીએ મુક્તિનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. તેમણે ભગવાનની મૂર્તિ પર ફૂલ પણ ચઢાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મંદિરના બે પૂજારી પણ હતા. આ મંદિરમાં પૂજા કરનારા તેઓ પ્રથમ વૈશ્વિક નેતા છે.
5/8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળામાં રુદ્રાશની માળા ધારણ કરીને પશુપતિનાથના દર્શન કર્યા હતા. પશુપતિનાથ નેપાળમાં ભગવાન શિવનું સૌથી પવિત્ર મંદિર કહેવાય છે. હિન્દુ ધર્મની 8 સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળામાં રુદ્રાશની માળા ધારણ કરીને પશુપતિનાથના દર્શન કર્યા હતા. પશુપતિનાથ નેપાળમાં ભગવાન શિવનું સૌથી પવિત્ર મંદિર કહેવાય છે. હિન્દુ ધર્મની 8 સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.
6/8
કાઠમાંડુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નેપાળ પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. પીએમ મોદીએ શનિવારે સૌથી પહેલા મુક્તિનાથ મંદિર ગયા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઠમાંડુના પશુપતિનાથ મંદિરમાં જઈને પૂજા કરી. મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત અહીંયા આવ્યા છે.
કાઠમાંડુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નેપાળ પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. પીએમ મોદીએ શનિવારે સૌથી પહેલા મુક્તિનાથ મંદિર ગયા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઠમાંડુના પશુપતિનાથ મંદિરમાં જઈને પૂજા કરી. મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત અહીંયા આવ્યા છે.
7/8
પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ મોદીએ એક વિઝિટર બુકમાં મેસેજ પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, ‘ભગવાન પશુપતિનાથના મંદિરમાં પૂજા કરવાનો ફરી એકવખત અવસર મળ્યો તેનો ઘણો આનંદ છે. આ મંદિર ભારત અને નેપાળના લોકોના સંયુક્ત ધાર્મિક વારસાનું પ્રતિક છે. હું નેપાળ અને ભારતના લોકોના જીવનમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું. મારી યાત્રા માટે કરવામાં આવેલી સુવિધા માટે હું પશુપતિ ક્ષેત્ર વિકાસ કોષ અને નેપાળ સરકારનો આભારી છું.’
પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ મોદીએ એક વિઝિટર બુકમાં મેસેજ પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, ‘ભગવાન પશુપતિનાથના મંદિરમાં પૂજા કરવાનો ફરી એકવખત અવસર મળ્યો તેનો ઘણો આનંદ છે. આ મંદિર ભારત અને નેપાળના લોકોના સંયુક્ત ધાર્મિક વારસાનું પ્રતિક છે. હું નેપાળ અને ભારતના લોકોના જીવનમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું. મારી યાત્રા માટે કરવામાં આવેલી સુવિધા માટે હું પશુપતિ ક્ષેત્ર વિકાસ કોષ અને નેપાળ સરકારનો આભારી છું.’
8/8
પશુપતિનાથ મંદિરનું કર્ણાટક કનેકશન પણ છે. અહીંયા મોટાભાગના પૂજારી કર્ણાટકથી જ આવે છે. આ સ્થિતિમાં વિશેષજ્ઞો પણ કર્ણાટક ચૂંટણી દરમિયાના પીએમ મોદીના આ મંદિર પ્રવાસને ઘણો મહત્વનો માને છે.
પશુપતિનાથ મંદિરનું કર્ણાટક કનેકશન પણ છે. અહીંયા મોટાભાગના પૂજારી કર્ણાટકથી જ આવે છે. આ સ્થિતિમાં વિશેષજ્ઞો પણ કર્ણાટક ચૂંટણી દરમિયાના પીએમ મોદીના આ મંદિર પ્રવાસને ઘણો મહત્વનો માને છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
Embed widget