શોધખોળ કરો

નેપાળમાં મોદીએ પશુપતિનાથ મંદિરમાં પૂજા કરી લખ્યો ખાસ મેસેજ, જાણો વિગત

1/8
2/8
વડાપ્રધાનના નેપાળ પ્રવાસની વિશેષતા એ છે કે ધાર્મિક આસ્થાની પૂર્તિની સાથે સાથે બંને દેશો વચ્ચે કૂટનીતિક અને પરસ્પર સંબંધોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે જનકપુરમાં ખુદ મોદીએ કહ્યું કે નેપાળ અને ભારતનો સંબંધ બે પડોશીઓની સાથે સાથે પારંપરિક પણ છે.
વડાપ્રધાનના નેપાળ પ્રવાસની વિશેષતા એ છે કે ધાર્મિક આસ્થાની પૂર્તિની સાથે સાથે બંને દેશો વચ્ચે કૂટનીતિક અને પરસ્પર સંબંધોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે જનકપુરમાં ખુદ મોદીએ કહ્યું કે નેપાળ અને ભારતનો સંબંધ બે પડોશીઓની સાથે સાથે પારંપરિક પણ છે.
3/8
મોદીએ બૌદ્ધોના પારંપરિક લાલ પરિધાન ધારણ કર્યો હતો. તેમણે હિન્દુ અને બૌદ્ધ બંને રીતિ-રિવાજો પ્રમાણે પૂજા કરી. પૂજા બાદ તેમણે મંદિર પરિસરમાં પ્રતીક્ષા કરી રહેલા લોકોનું અભિવાદન કર્યું અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
મોદીએ બૌદ્ધોના પારંપરિક લાલ પરિધાન ધારણ કર્યો હતો. તેમણે હિન્દુ અને બૌદ્ધ બંને રીતિ-રિવાજો પ્રમાણે પૂજા કરી. પૂજા બાદ તેમણે મંદિર પરિસરમાં પ્રતીક્ષા કરી રહેલા લોકોનું અભિવાદન કર્યું અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
4/8
પશુપતિનાથ મંદિર પહેલા મોદીએ મુક્તિનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. તેમણે ભગવાનની મૂર્તિ પર ફૂલ પણ ચઢાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મંદિરના બે પૂજારી પણ હતા. આ મંદિરમાં પૂજા કરનારા તેઓ પ્રથમ વૈશ્વિક નેતા છે.
પશુપતિનાથ મંદિર પહેલા મોદીએ મુક્તિનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. તેમણે ભગવાનની મૂર્તિ પર ફૂલ પણ ચઢાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મંદિરના બે પૂજારી પણ હતા. આ મંદિરમાં પૂજા કરનારા તેઓ પ્રથમ વૈશ્વિક નેતા છે.
5/8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળામાં રુદ્રાશની માળા ધારણ કરીને પશુપતિનાથના દર્શન કર્યા હતા. પશુપતિનાથ નેપાળમાં ભગવાન શિવનું સૌથી પવિત્ર મંદિર કહેવાય છે. હિન્દુ ધર્મની 8 સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળામાં રુદ્રાશની માળા ધારણ કરીને પશુપતિનાથના દર્શન કર્યા હતા. પશુપતિનાથ નેપાળમાં ભગવાન શિવનું સૌથી પવિત્ર મંદિર કહેવાય છે. હિન્દુ ધર્મની 8 સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.
6/8
કાઠમાંડુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નેપાળ પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. પીએમ મોદીએ શનિવારે સૌથી પહેલા મુક્તિનાથ મંદિર ગયા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઠમાંડુના પશુપતિનાથ મંદિરમાં જઈને પૂજા કરી. મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત અહીંયા આવ્યા છે.
કાઠમાંડુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નેપાળ પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. પીએમ મોદીએ શનિવારે સૌથી પહેલા મુક્તિનાથ મંદિર ગયા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઠમાંડુના પશુપતિનાથ મંદિરમાં જઈને પૂજા કરી. મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત અહીંયા આવ્યા છે.
7/8
પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ મોદીએ એક વિઝિટર બુકમાં મેસેજ પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, ‘ભગવાન પશુપતિનાથના મંદિરમાં પૂજા કરવાનો ફરી એકવખત અવસર મળ્યો તેનો ઘણો આનંદ છે. આ મંદિર ભારત અને નેપાળના લોકોના સંયુક્ત ધાર્મિક વારસાનું પ્રતિક છે. હું નેપાળ અને ભારતના લોકોના જીવનમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું. મારી યાત્રા માટે કરવામાં આવેલી સુવિધા માટે હું પશુપતિ ક્ષેત્ર વિકાસ કોષ અને નેપાળ સરકારનો આભારી છું.’
પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ મોદીએ એક વિઝિટર બુકમાં મેસેજ પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, ‘ભગવાન પશુપતિનાથના મંદિરમાં પૂજા કરવાનો ફરી એકવખત અવસર મળ્યો તેનો ઘણો આનંદ છે. આ મંદિર ભારત અને નેપાળના લોકોના સંયુક્ત ધાર્મિક વારસાનું પ્રતિક છે. હું નેપાળ અને ભારતના લોકોના જીવનમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું. મારી યાત્રા માટે કરવામાં આવેલી સુવિધા માટે હું પશુપતિ ક્ષેત્ર વિકાસ કોષ અને નેપાળ સરકારનો આભારી છું.’
8/8
પશુપતિનાથ મંદિરનું કર્ણાટક કનેકશન પણ છે. અહીંયા મોટાભાગના પૂજારી કર્ણાટકથી જ આવે છે. આ સ્થિતિમાં વિશેષજ્ઞો પણ કર્ણાટક ચૂંટણી દરમિયાના પીએમ મોદીના આ મંદિર પ્રવાસને ઘણો મહત્વનો માને છે.
પશુપતિનાથ મંદિરનું કર્ણાટક કનેકશન પણ છે. અહીંયા મોટાભાગના પૂજારી કર્ણાટકથી જ આવે છે. આ સ્થિતિમાં વિશેષજ્ઞો પણ કર્ણાટક ચૂંટણી દરમિયાના પીએમ મોદીના આ મંદિર પ્રવાસને ઘણો મહત્વનો માને છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget