શોધખોળ કરો
..જ્યારે વડાપ્રધાન મોદીએ વૃંદાવનમાં પોતાના હાથે બાળકોને પીરસ્યું ભોજન
1/5

નોંધનીય છે કે અક્ષય પાત્ર એક બિન-લાભકારી સંસ્થા છે જે સ્કૂલના ગરીબ બાળકોને મિડ-ડે મીલ ઉપલબ્ધ કરાવે છે. સોમવારે ફાઉન્ડેશનના 3 અબજ થાળી સુધી પહોંચવાના ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ બાળકોને જમવાનુ પીરસ્યું હતું.
2/5

Published at : 11 Feb 2019 04:34 PM (IST)
Tags :
PM ModiView More





















