શોધખોળ કરો

..જ્યારે વડાપ્રધાન મોદીએ વૃંદાવનમાં પોતાના હાથે બાળકોને પીરસ્યું ભોજન

1/5
નોંધનીય છે કે અક્ષય પાત્ર એક બિન-લાભકારી સંસ્થા છે જે સ્કૂલના ગરીબ બાળકોને મિડ-ડે મીલ ઉપલબ્ધ કરાવે છે. સોમવારે ફાઉન્ડેશનના 3 અબજ થાળી સુધી પહોંચવાના ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ બાળકોને જમવાનુ પીરસ્યું હતું.
નોંધનીય છે કે અક્ષય પાત્ર એક બિન-લાભકારી સંસ્થા છે જે સ્કૂલના ગરીબ બાળકોને મિડ-ડે મીલ ઉપલબ્ધ કરાવે છે. સોમવારે ફાઉન્ડેશનના 3 અબજ થાળી સુધી પહોંચવાના ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ બાળકોને જમવાનુ પીરસ્યું હતું.
2/5
3/5
વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, જે દાન કર્તવ્ય સમજીને કોઇ પણ પ્રકારની ઉપકારની ભાવનાથી, યોગ્ય સ્થાનથી, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે. મોદીએ શક્તિશાળી ભારતની ઇમારત માટે પોષિત અને સ્વસ્થ બાળપણના પાયાને યોગ્ય જરૂરી ગણાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકાર બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક આહાર સુનિશ્વિત કરી રહી છે. આ કાર્યક્રમમા મોદી સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઇક પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, જે દાન કર્તવ્ય સમજીને કોઇ પણ પ્રકારની ઉપકારની ભાવનાથી, યોગ્ય સ્થાનથી, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે. મોદીએ શક્તિશાળી ભારતની ઇમારત માટે પોષિત અને સ્વસ્થ બાળપણના પાયાને યોગ્ય જરૂરી ગણાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકાર બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક આહાર સુનિશ્વિત કરી રહી છે. આ કાર્યક્રમમા મોદી સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઇક પણ હાજર રહ્યા હતા.
4/5
અક્ષયપાત્રને દુનિયાનું સૌથી મોટું રસોઇઘર તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક કલાકમાં હજારો રોટલીઓ અને ટન શાકભાજી અને ચોખા તૈયાર કરવામાં આવે છે અને બાદમાં તેને સરકારી સ્કૂલો અને સરકારી સહાયતા ધરાવતી સ્કૂલોના બાળકોને મોકલવામાં આવે છે.
અક્ષયપાત્રને દુનિયાનું સૌથી મોટું રસોઇઘર તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક કલાકમાં હજારો રોટલીઓ અને ટન શાકભાજી અને ચોખા તૈયાર કરવામાં આવે છે અને બાદમાં તેને સરકારી સ્કૂલો અને સરકારી સહાયતા ધરાવતી સ્કૂલોના બાળકોને મોકલવામાં આવે છે.
5/5
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં એક કાર્યક્રમમાં ગરીબ અને વંચિત સમાજના બાળકોને પોતાના હાથે જમવાનું પિરસ્યું હતું. વડાપ્રધાન મોદી વૃંદાવનમાં આયોજીત અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં એક કાર્યક્રમમાં ગરીબ અને વંચિત સમાજના બાળકોને પોતાના હાથે જમવાનું પિરસ્યું હતું. વડાપ્રધાન મોદી વૃંદાવનમાં આયોજીત અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget