શોધખોળ કરો

PM મોદીની 41 વિદેશ યાત્રા પર થયો 355 કરોડ રૂપિયાનો ખર્ચ, RTIમાં ખુલાસો

1/5
 ફેબ્રુઆરીથી જૂન સુધીના આ વર્ષના 7 વિદેશી પ્રવાસોની હજુ સુધી ચુકવણી કરવામાં આવી નથી, આના કારણે તેના વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. બાકીના 5 પ્રવાસો ભારતીય હવાઈ દળ બીબીજે એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યાં છે.
ફેબ્રુઆરીથી જૂન સુધીના આ વર્ષના 7 વિદેશી પ્રવાસોની હજુ સુધી ચુકવણી કરવામાં આવી નથી, આના કારણે તેના વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. બાકીના 5 પ્રવાસો ભારતીય હવાઈ દળ બીબીજે એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યાં છે.
2/5
 ખાસ બાબત એ છે કે વડા પ્રધાનની ઓફિસ PMO ની વેબસાઈટ પર વિદેશ પ્રવાસ વિશેની માહિતી વડાપ્રધાન મોદીના કાર્યકાળના 48 મહિના સુધી ઉપલબ્ધ રાખવામાં આવી છે. પીએમઓની વેબસાઈટ અનુસાર, 30 પ્રવાસો ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા કરવામાં આવ્યા હતા અને આ મુલાકાતો માટે ચુકવણી કરવામાં આવી હતી.
ખાસ બાબત એ છે કે વડા પ્રધાનની ઓફિસ PMO ની વેબસાઈટ પર વિદેશ પ્રવાસ વિશેની માહિતી વડાપ્રધાન મોદીના કાર્યકાળના 48 મહિના સુધી ઉપલબ્ધ રાખવામાં આવી છે. પીએમઓની વેબસાઈટ અનુસાર, 30 પ્રવાસો ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા કરવામાં આવ્યા હતા અને આ મુલાકાતો માટે ચુકવણી કરવામાં આવી હતી.
3/5
 આરટીઆઈ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે કે પીએમ મોદીના 48 મહિનાના શાસન દરમિયાન, અત્યાર સુધીમાં વડા પ્રધાન મોદીએ 50થી વધુ દેશોમાં 41 વિદેશ પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન કુલ 355 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આરટીઆઈ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે કે પીએમ મોદીના 48 મહિનાના શાસન દરમિયાન, અત્યાર સુધીમાં વડા પ્રધાન મોદીએ 50થી વધુ દેશોમાં 41 વિદેશ પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન કુલ 355 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
4/5
 વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર હંમેશાં વિરોધ પક્ષ નિશાન સાધતું રહે છે અને દરેક મુલાકાત પર સવાલ ઉઠાવતા રહે છે. હવે  હાલમા જ એક આરટીઆઈ થયેલો ખુલાસો વિરોધ પક્ષ માટે નવું હથિયાર બની ગયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર હંમેશાં વિરોધ પક્ષ નિશાન સાધતું રહે છે અને દરેક મુલાકાત પર સવાલ ઉઠાવતા રહે છે. હવે હાલમા જ એક આરટીઆઈ થયેલો ખુલાસો વિરોધ પક્ષ માટે નવું હથિયાર બની ગયું છે.
5/5
 આરટીઆઈ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે કે પીએમ મોદીના 48 મહિનાના શાસન દરમિયાન, અત્યાર સુધીમાં વડા પ્રધાન મોદીએ 50થી વધુ દેશોમાં 41 વિદેશ પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન કુલ 355 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આરટીઆઈ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે કે પીએમ મોદીના 48 મહિનાના શાસન દરમિયાન, અત્યાર સુધીમાં વડા પ્રધાન મોદીએ 50થી વધુ દેશોમાં 41 વિદેશ પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન કુલ 355 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.