શોધખોળ કરો
કેદારનાથ મંદિરના કપાટ ખૂલ્યા, સૌથી પહેલા PM મોદીએ કર્યો રૂદ્રાભિષેક
1/5

2013ની દુર્ઘટના બાદ છેલ્લા ત્રણ વર્ષથી કેદારનાથમાં યાત્રા તો થઈ, પરંતુ મંદિર સુધી જવાના રસ્તાને એટલુ નુકસાન થયું હતું કે તેને પાટા પર લાવતા લાંબો સમય લાગ્યો. હવે બાબા કેદારનાથનું ધામ ભરી ભક્તો માટે તૈયાર છે.
2/5

શિવ યોગીઓથી લઈને રાજયોગી સુધી ભગવાન શિવના ધામમાં પહોંચી ગયા છે અને કપાટ ખુલવાની જ રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદીએ જે રીતે ચૂંટણી દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો હતો ઠીક એ જ રીતે પ્રધાનમંત્રી મોદી કેદારનાથ મંદિરમાં પણ રૂદ્રાભિષેક કરવાના છે.
Published at : 03 May 2017 08:13 AM (IST)
View More























