શોધખોળ કરો

કેદારનાથ મંદિરના કપાટ ખૂલ્યા, સૌથી પહેલા PM મોદીએ કર્યો રૂદ્રાભિષેક

1/5
2013ની દુર્ઘટના બાદ છેલ્લા ત્રણ વર્ષથી કેદારનાથમાં યાત્રા તો થઈ, પરંતુ મંદિર સુધી જવાના રસ્તાને એટલુ નુકસાન થયું હતું કે તેને પાટા પર લાવતા લાંબો સમય લાગ્યો. હવે બાબા કેદારનાથનું ધામ ભરી ભક્તો માટે તૈયાર છે.
2013ની દુર્ઘટના બાદ છેલ્લા ત્રણ વર્ષથી કેદારનાથમાં યાત્રા તો થઈ, પરંતુ મંદિર સુધી જવાના રસ્તાને એટલુ નુકસાન થયું હતું કે તેને પાટા પર લાવતા લાંબો સમય લાગ્યો. હવે બાબા કેદારનાથનું ધામ ભરી ભક્તો માટે તૈયાર છે.
2/5
 શિવ યોગીઓથી લઈને રાજયોગી સુધી ભગવાન શિવના ધામમાં પહોંચી ગયા છે અને કપાટ ખુલવાની જ રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદીએ જે રીતે ચૂંટણી દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો હતો ઠીક એ જ રીતે પ્રધાનમંત્રી મોદી કેદારનાથ મંદિરમાં પણ રૂદ્રાભિષેક કરવાના છે.
શિવ યોગીઓથી લઈને રાજયોગી સુધી ભગવાન શિવના ધામમાં પહોંચી ગયા છે અને કપાટ ખુલવાની જ રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદીએ જે રીતે ચૂંટણી દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો હતો ઠીક એ જ રીતે પ્રધાનમંત્રી મોદી કેદારનાથ મંદિરમાં પણ રૂદ્રાભિષેક કરવાના છે.
3/5
બાબા કેદારનાથના પ્રથમ દર્શન માટે ભક્તો પહોંચી ગયા છે. ઉખી મઠથી બાબા કેદારનાથની ડોલી ગઈકાલે મંદિરી પહોંચી હતી. પરંપાર અનુસાર છ કુમાઉ રેજિમેન્ટે બેન્ડ ધુન સાથે બાબા કેદારનાથનું સ્વાગત કર્યું.
બાબા કેદારનાથના પ્રથમ દર્શન માટે ભક્તો પહોંચી ગયા છે. ઉખી મઠથી બાબા કેદારનાથની ડોલી ગઈકાલે મંદિરી પહોંચી હતી. પરંપાર અનુસાર છ કુમાઉ રેજિમેન્ટે બેન્ડ ધુન સાથે બાબા કેદારનાથનું સ્વાગત કર્યું.
4/5
વડાપ્રધાન તરીકે બાબા કેદારનાથના દર્શન કરનારા મોદી ત્રીજા પીએમ છે. આ પહેલા ઈન્દિરા ગાંધી અને વીપી સિંહ પીએમ તરીકે અહીંયા આવી ચૂક્યા છે. મોદી ઉપરાંત ચાલુ સપ્તાહે 5 તારીખે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ઉત્તરાખંડ આવી રહ્યા છે. તેઓ કેદારનાથ ઉપરાંત બદ્રીનાથ પણ જશે.
વડાપ્રધાન તરીકે બાબા કેદારનાથના દર્શન કરનારા મોદી ત્રીજા પીએમ છે. આ પહેલા ઈન્દિરા ગાંધી અને વીપી સિંહ પીએમ તરીકે અહીંયા આવી ચૂક્યા છે. મોદી ઉપરાંત ચાલુ સપ્તાહે 5 તારીખે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ઉત્તરાખંડ આવી રહ્યા છે. તેઓ કેદારનાથ ઉપરાંત બદ્રીનાથ પણ જશે.
5/5
દેહરાદૂનઃ વડાપ્રધાન મોદીએ કેદારનાથના કપાટ ખૂલ્યા બાદ સૌથી પહેલા દર્શન અને પૂજા કરી હતી. તેમણે અહીંયા ભગવાન શિવને રૂદ્રાભિષેક કર્યો હતો. આ ઐતિહાસિક અવસર માટે મંદિરને ગલગોટાના ફૂલોના સજાવવાવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક રીત-રિવાજો મુજબ મંદિરના કપાટ બુધવારે સવારે 8.50 કલાકે ખોલવામાં આવ્યા હતા.
દેહરાદૂનઃ વડાપ્રધાન મોદીએ કેદારનાથના કપાટ ખૂલ્યા બાદ સૌથી પહેલા દર્શન અને પૂજા કરી હતી. તેમણે અહીંયા ભગવાન શિવને રૂદ્રાભિષેક કર્યો હતો. આ ઐતિહાસિક અવસર માટે મંદિરને ગલગોટાના ફૂલોના સજાવવાવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક રીત-રિવાજો મુજબ મંદિરના કપાટ બુધવારે સવારે 8.50 કલાકે ખોલવામાં આવ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget