શોધખોળ કરો
'કપિલ શર્મા શો'માં સિધ્ધુ કામ કરી શકે કે નહીં ? આ મુદ્દે કોણ માગશે કાનૂની અભિપ્રાય ? જાણો વિગત
1/4

અમરિંદર સિંહને સિદ્ધુના ટીવી શોમાં કામ કરવા અંગે પહેલા પ્રશ્નો હતા. આથી હવે તેમણે કહ્યું છે કે પંજાબ એડવોકેટ જનરલની સલાહ લઈશું કે એક મંત્રી ટીવી શોમાં કામ કરવાનું ચાલુ રાખી શકે કે નહિ.
2/4

સિદ્ધુને તેમના વિરોધીઓ પાર્ટ ટાઈમ રાજકારણી કહે છે. જો કે સિદ્ધુનું કહેવું છે કે તેમને શેડ્યુલ હેંડલ કરતા આવડે છે. તે કહે છે કે હું ટીવી કરું ત્યારે હું ત્રણ વાગે ચંદીગઢથી નીકળી જઉ છું. અને પાંચ વાગ્યે મુંબઈ પહોંચું છું. આખી રાત શૂટિંગ કરીને વહેલી સવારની 3 વાગ્યાની ફ્લાઈટ લઈને પાંચ વાગ્યે પાછો આવી જઉ છું. આ સમયે કોઈ ઉઠ્યું પણ હોતું નથી. અને સવારે સાત વાગ્યે મારું કામ શરૂ કરું છું.
Published at : 21 Mar 2017 11:23 AM (IST)
View More























