શોધખોળ કરો

શું શિયાળામાં પણ કામ કરે છે સોલાર પેનલ? બહુ ઓછા લોકો જાણે છે આ હકિકત

Do Solar Panels Work In Winters: સોલાર પેનલ તાપમાનમાં મોસમી ફેરફારોથી પ્રભાવિત થતા નથી. જ્યાં સુધી સૂર્યપ્રકાશ ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી સોલાર પેનલ વીજળી ઉત્પન્ન કરતી રહેશે. હકીકતમાં, શિયાળા દરમિયાન નીચા તાપમાનને કારણે સોલાર પેનલની કાર્યક્ષમતા ખરેખર વધે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોલર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે, ગરમી પર આધારિત નથી.
  • ઠંડા તાપમાનમાં સોલર પેનલની કાર્યક્ષમતા વધી જાય છે.
  • શિયાળામાં દિવસ ટૂંકો હોવા છતાં, સૂર્યપ્રકાશ મળતાં વીજળી બને છે.
  • બરફવર્ષામાં પણ સોલર પેનલ વધુ વીજળી જનરેટ કરી શકે છે.

Do Solar Panels Work In Winters:  સોલર પેનલની લોકપ્રિયતા અને ઉપયોગ સતત વધી રહ્યો છે. આ જ કારણ છે કે હવે મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ સુધી સોલર પેનલ જોવા મળી રહ્યા છે. હવે મોટી બિલ્ડિંગોથી લઈને નાના ઘરો સુધીની ઉર્જા જરૂરિયાતો સોલર પેનલ પૂરી કરી રહ્યા છે. સોલર પેનલ સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરે છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ થઈ શકે છે કે શું શિયાળામાં પણ જ્યારે સૂર્ય ક્યારેક જ નીકળે છે, ત્યારે સોલર પેનલ વીજળી બનાવે છે? આજે આપણે આ જ સવાલનો જવાબ જાણીશું.

 

શું શિયાળામાં કામ કરે છે સોલર પેનલ?
આ સવાલનો જવાબ એ છે કે જ્યાં સુધી પેનલ પ્રકાશને કેપ્ચર કરી શકશે, ત્યાં સુધી તે વીજળી બનાવવાનું ચાલુ રાખશે. સોલર પેનલને વીજળી જનરેટ કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે, તેને ગરમી સાથે કોઈ લેવાદેવા નથી. ઘણીવાર તાપમાન ઓછું હોય ત્યારે સોલર પેનલની કાર્યક્ષમતા વધી જાય છે.

આ પણ વાંચો...ચીને કર્યો 6G કમાલઃ હવે WiFi નહીં પ્રકાશથી ચાલશે ઇન્ટરનેટ, આંખના પલકારામાં પહોંચી જશે ડેટા

શિયાળાની વાત કરીએ તો, આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે અને સૂર્ય પણ ક્યારેક જ જોવા મળે છે, તેથી તેમનું આઉટપુટ ઘટી જાય છે. તેવી જ રીતે બરફવર્ષામાં પણ સોલર પેનલ કામ કરે છે. ખૂબ ઓછા લોકોને એ જાણકારી છે કે બરફને કારણે સોલર પેનલ વધુ વીજળી જનરેટ કરે છે. જ્યારે બરફ પરથી પ્રકાશ પરાવર્તિત થઈને પેનલ સુધી પહોંચે છે, ત્યારે તેમની કાર્યક્ષમતા વધી જાય છે.

શિયાળામાં આ બાબતોની વીજ ઉત્પાદન પર પડે છે અસર
સોલર પેનલને માત્ર સૂર્યપ્રકાશની જરૂર હોય છે. જો શિયાળામાં સૂર્યપ્રકાશ આવી રહ્યો હોય, તો તે વીજળી બનાવશે, ભલે તેનું આઉટપુટ થોડું ઓછું થઈ જાય.

  • શિયાળામાં સૂર્ય ઓછા સમય માટે નીકળે છે, તેથી ઉર્જા ઉત્પાદન ઘટી જાય છે.
  • નીચા તાપમાનને કારણે સોલર પેનલની કંડક્ટિવિટી (Conductivity) બહેતર બને છે. આનાથી તે સૂર્યપ્રકાશમાંથી વધુ વીજળી જનરેટ કરી શકે છે.
  • વધુ પડતી ગરમીમાં પેનલની કાર્યક્ષમતા વાસ્તવમાં ઘટી જતી હોય છે.

શું વરસાદમાં કામ કરે છે સોલર પેનલ?
અત્યારે ભારતમાં ચોમાસું દસ્તક આપવાનું છે. એવામાં ઘણા લોકો વિચારી રહ્યા હશે કે શું વરસાદમાં સોલર પેનલ વીજળી બનાવે છે? તેનો જવાબ છે કે સોલર પેનલ વરસાદમાં પણ કામ કરે છે. વરસાદથી પેનલ પર એટલી અસર પડતી નથી, જેટલી વાદળોને કારણે પડે છે. વાદળો સૂર્યપ્રકાશને સંપૂર્ણપણે બ્લોક કરી દે છે, જેના કારણે પેનલ પૂરતી વીજળી બનાવી શકતા નથી.

Advertisement

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget