શોધખોળ કરો

શું શિયાળામાં પણ કામ કરે છે સોલાર પેનલ? બહુ ઓછા લોકો જાણે છે આ હકિકત

Do Solar Panels Work In Winters: સોલાર પેનલ તાપમાનમાં મોસમી ફેરફારોથી પ્રભાવિત થતા નથી. જ્યાં સુધી સૂર્યપ્રકાશ ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી સોલાર પેનલ વીજળી ઉત્પન્ન કરતી રહેશે. હકીકતમાં, શિયાળા દરમિયાન નીચા તાપમાનને કારણે સોલાર પેનલની કાર્યક્ષમતા ખરેખર વધે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોલર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે, ગરમી પર આધારિત નથી.
  • ઠંડા તાપમાનમાં સોલર પેનલની કાર્યક્ષમતા વધી જાય છે.
  • શિયાળામાં દિવસ ટૂંકો હોવા છતાં, સૂર્યપ્રકાશ મળતાં વીજળી બને છે.
  • બરફવર્ષામાં પણ સોલર પેનલ વધુ વીજળી જનરેટ કરી શકે છે.

Do Solar Panels Work In Winters:  સોલર પેનલની લોકપ્રિયતા અને ઉપયોગ સતત વધી રહ્યો છે. આ જ કારણ છે કે હવે મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ સુધી સોલર પેનલ જોવા મળી રહ્યા છે. હવે મોટી બિલ્ડિંગોથી લઈને નાના ઘરો સુધીની ઉર્જા જરૂરિયાતો સોલર પેનલ પૂરી કરી રહ્યા છે. સોલર પેનલ સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરે છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ થઈ શકે છે કે શું શિયાળામાં પણ જ્યારે સૂર્ય ક્યારેક જ નીકળે છે, ત્યારે સોલર પેનલ વીજળી બનાવે છે? આજે આપણે આ જ સવાલનો જવાબ જાણીશું.

 

શું શિયાળામાં કામ કરે છે સોલર પેનલ?
આ સવાલનો જવાબ એ છે કે જ્યાં સુધી પેનલ પ્રકાશને કેપ્ચર કરી શકશે, ત્યાં સુધી તે વીજળી બનાવવાનું ચાલુ રાખશે. સોલર પેનલને વીજળી જનરેટ કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે, તેને ગરમી સાથે કોઈ લેવાદેવા નથી. ઘણીવાર તાપમાન ઓછું હોય ત્યારે સોલર પેનલની કાર્યક્ષમતા વધી જાય છે.

આ પણ વાંચો...ચીને કર્યો 6G કમાલઃ હવે WiFi નહીં પ્રકાશથી ચાલશે ઇન્ટરનેટ, આંખના પલકારામાં પહોંચી જશે ડેટા

શિયાળાની વાત કરીએ તો, આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે અને સૂર્ય પણ ક્યારેક જ જોવા મળે છે, તેથી તેમનું આઉટપુટ ઘટી જાય છે. તેવી જ રીતે બરફવર્ષામાં પણ સોલર પેનલ કામ કરે છે. ખૂબ ઓછા લોકોને એ જાણકારી છે કે બરફને કારણે સોલર પેનલ વધુ વીજળી જનરેટ કરે છે. જ્યારે બરફ પરથી પ્રકાશ પરાવર્તિત થઈને પેનલ સુધી પહોંચે છે, ત્યારે તેમની કાર્યક્ષમતા વધી જાય છે.

શિયાળામાં આ બાબતોની વીજ ઉત્પાદન પર પડે છે અસર
સોલર પેનલને માત્ર સૂર્યપ્રકાશની જરૂર હોય છે. જો શિયાળામાં સૂર્યપ્રકાશ આવી રહ્યો હોય, તો તે વીજળી બનાવશે, ભલે તેનું આઉટપુટ થોડું ઓછું થઈ જાય.

  • શિયાળામાં સૂર્ય ઓછા સમય માટે નીકળે છે, તેથી ઉર્જા ઉત્પાદન ઘટી જાય છે.
  • નીચા તાપમાનને કારણે સોલર પેનલની કંડક્ટિવિટી (Conductivity) બહેતર બને છે. આનાથી તે સૂર્યપ્રકાશમાંથી વધુ વીજળી જનરેટ કરી શકે છે.
  • વધુ પડતી ગરમીમાં પેનલની કાર્યક્ષમતા વાસ્તવમાં ઘટી જતી હોય છે.

શું વરસાદમાં કામ કરે છે સોલર પેનલ?
અત્યારે ભારતમાં ચોમાસું દસ્તક આપવાનું છે. એવામાં ઘણા લોકો વિચારી રહ્યા હશે કે શું વરસાદમાં સોલર પેનલ વીજળી બનાવે છે? તેનો જવાબ છે કે સોલર પેનલ વરસાદમાં પણ કામ કરે છે. વરસાદથી પેનલ પર એટલી અસર પડતી નથી, જેટલી વાદળોને કારણે પડે છે. વાદળો સૂર્યપ્રકાશને સંપૂર્ણપણે બ્લોક કરી દે છે, જેના કારણે પેનલ પૂરતી વીજળી બનાવી શકતા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
"એકલા રહેતા લોકો માટે વરદાન છે AI", એક્સપર્ટ બોલ્યા- એકલતાને કરી દેશે દૂર
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Advertisement

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Embed widget