શોધખોળ કરો
પાડોશી પાસેથી ઉધારમાં લીધેલા 200 રૂપિયાની લૉટરીની ટિકીટે મજૂરને રાતોરાત બનાવી દીધો કરોડપતિ, જાણો વિગતે
1/5

જોકે, મનોજે હજુ પણ થોડો અફસોસ છે કે જો કરિશ્મા થોડા સમય પહેલા થયો હોય તો તે તેના પિતાની સારી સારવાર કરાવી શક્યો હોત. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ‘રાખી બમ્પર લૉટરી’થી મળેલા ઇનામ બાદ તેને પોતાના પરિવારની યોગ્ય યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે, સાથે તેને ખેતીની જમીન ખરીદવાનું અને નાનો મોટો ધંધો શરૂ કરવાનું વિચાર્યુ છે.
2/5

ગરીબીના કારણે તે પોતાના પિતા હવા સિંહનો બરાબર ઇલાજ પણ ન હતો કરાવી શક્યો અને જેના કારણે તેમનું મૃત્યુ પણ થઇ ગયું હતું. મનોજે જે થોડાઘણા બચત કરેલા પૈસા હતા તે પણ પિતાની સારવારમાં ખર્ચાઇ ગયા.
Published at : 13 Sep 2018 12:40 PM (IST)
View More




















