શોધખોળ કરો
UPA સરકારમાં કૌભાંડની તપાસ અને નિર્ણયમાં વિલંબના કારણે બેંકોની NPA વધી: રઘુરામ રાજન
1/3

રાજનના નિવેદનથી કૉંગ્રેસની મુશ્કેલી વધી શકે છે, કૉંગ્રેસ સતત મોદી સરકારને વધારે એનપીએમ માટે જવાબદાર ગણાવતી રહી છે. રાજનની નિયુક્તિ યૂપીએ સરકારમાં જ થઈ હતી એવામાં ભાજપ કૉંગ્રેસ પર નિશાન સાધવાની તક નહી ગુમાવે.
2/3

રાજને જણાવ્યું કે બેંકોએ જોંબી લોનને એનપીએમાં બદલવાથી બચાવવા માટે વધારે લોન આપી. 2006 પહેલા પાયાના ક્ષેત્રમાં પૈસા લગાવવા ફાયદાકારક હતું. આ દરમિયાન SBI કેપ્સ અને IDBI બેંકોએ ખુલ્લા હાથે લોન આપી. બેંકોનુ વધારે પડતુ આશાવાદી હોવુ વધારે ઘાતક સાબિત થયું. લોન આપવામાં સાવધાની ના રાખવામાં આવી. એની સાથે જ જેટલા લાભની આશા રાખવામાં આવી હતી તેટલો લાભ ના થયો.
Published at : 11 Sep 2018 09:26 AM (IST)
View More





















