શોધખોળ કરો
RBIએ નહીં RSSએ આપ્યો હતો મોદીને નોટબંધીનો આઈડિયા, જાણો કોણે કર્યો આવો પ્રહાર
1/4

તેમણે કર્ણાટકમાં કહ્યું, બીજેપી હિન્દુસ્તાનની વિવિધ સંસ્થાઓ પર કબજો કરવાની કોશિશ કરી રહી છે અને આરએસએસ તેના લોકોને દરેક સંસ્થામાં મૂકવાની કોશિશ કરી રહી છે. મોહન ભાગવતજીનું નિવેદન તમે સાંભળ્યું જ હશે. તેમણે દેશના જવાનોના બલિદાનનું અપમાન કર્યું છે. આ નિવેદન માટે તેમણે દેશ પાસે માફી માંગવી જોઈએ.
2/4

રાહુલે એચકેઈએસ કન્વેન્શન હોલમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, નોટબંધીનો આઇડિયા ન તો આરબીઆઈનો હતો કે ન તો નાણા મંત્રી અરૂણ જેટલી કે નાણા મંત્રાલયના કોઈ અધિકારીનો. આરએસએસના એક પદાધિકારીએ આઇડિયા આપ્યો હતો. આરએસએસે વડાપ્રધાનના દિમાગમાં આઇડિયા નાંખ્યો અને પીએમે તેના પર કામ કર્યું.
Published at : 13 Feb 2018 07:03 PM (IST)
View More























