શોધખોળ કરો

કેન્દ્ર સરકારના કોમ્પ્યુટર જાસૂસીના નિર્ણય પર રાહુલ ગાંધીનો પ્રહાર, PM મોદીને ગણાવ્યા ‘અસુરક્ષિત તાનાશાહ’

1/5
બીજી તરફ અમિત શાહે પણ રાહુલ ગાંધી પર નિશાન સાંધતા કહ્યું કે્, ‘રાહુલ ગાંધી ફરીથી ગભરાઇને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરવાની રાજનીતિ કરી રહ્યા છે. યૂપીએ સરકારે ગેરકાયદેસરની જાસૂસી પર કોઈજ પ્રકારનો પ્રતિબંધ નહોતો લગાવ્યો. જ્યારે મોદી સરકારે નાગરિકોની સુરક્ષા માટે પગલું ઉઠાવ્યું ત્યારે રાહુલ ગાંધી ષડયંત્રના નામ પર શોર મચાવી રહ્યા છે. ’
બીજી તરફ અમિત શાહે પણ રાહુલ ગાંધી પર નિશાન સાંધતા કહ્યું કે્, ‘રાહુલ ગાંધી ફરીથી ગભરાઇને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરવાની રાજનીતિ કરી રહ્યા છે. યૂપીએ સરકારે ગેરકાયદેસરની જાસૂસી પર કોઈજ પ્રકારનો પ્રતિબંધ નહોતો લગાવ્યો. જ્યારે મોદી સરકારે નાગરિકોની સુરક્ષા માટે પગલું ઉઠાવ્યું ત્યારે રાહુલ ગાંધી ષડયંત્રના નામ પર શોર મચાવી રહ્યા છે. ’
2/5
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, “મોદીજી ભારતને પોલીસ રાજમાં બદલવાથી તમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવી જાય. તેનાથી એક અરબથી વધુ ભારતીય નાગરિકો સમક્ષ માત્ર એટલું જ સાબિત થશે કે તમે કેવા પ્રકારના અસુરક્ષિત તાનાશાહ છો.”
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, “મોદીજી ભારતને પોલીસ રાજમાં બદલવાથી તમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવી જાય. તેનાથી એક અરબથી વધુ ભારતીય નાગરિકો સમક્ષ માત્ર એટલું જ સાબિત થશે કે તમે કેવા પ્રકારના અસુરક્ષિત તાનાશાહ છો.”
3/5
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એજન્સીઓને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરમાં જાસૂસી કરવાની મંજૂરી આપી દીધી છે. જેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાંધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને પોલીસ રાજમાં તબદીલ કરવાથી તેઓની સમસ્યાઓનું નિવારણ નહીં થઇ જાય. રાહુલે આરોપ લગાવતા કહ્યું કે તેનાથી માત્ર એટલુંજ સાબિત થશે કે મોદી એક ‘અસુરક્ષિત તાનાશાહ’ છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એજન્સીઓને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરમાં જાસૂસી કરવાની મંજૂરી આપી દીધી છે. જેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાંધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને પોલીસ રાજમાં તબદીલ કરવાથી તેઓની સમસ્યાઓનું નિવારણ નહીં થઇ જાય. રાહુલે આરોપ લગાવતા કહ્યું કે તેનાથી માત્ર એટલુંજ સાબિત થશે કે મોદી એક ‘અસુરક્ષિત તાનાશાહ’ છે.
4/5
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે 10 કેન્દ્રીય એજન્સીઓને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરમાં તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર દેશની આ સુરક્ષા એજન્સીઓ કોઈપણ વ્યક્તિના કોમ્પ્યૂટરમાં જનરેટ, ટ્રાન્સમિટ, રિસીવ અને સ્ટોર કરવામાં આવેલ કોઈપણ દસ્વાતેજને જોઈ શકે છે. જેને લઈને વિવાદ પણ શરૂ થઇ ગયો છે. અને વિરોધીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે 10 કેન્દ્રીય એજન્સીઓને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરમાં તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર દેશની આ સુરક્ષા એજન્સીઓ કોઈપણ વ્યક્તિના કોમ્પ્યૂટરમાં જનરેટ, ટ્રાન્સમિટ, રિસીવ અને સ્ટોર કરવામાં આવેલ કોઈપણ દસ્વાતેજને જોઈ શકે છે. જેને લઈને વિવાદ પણ શરૂ થઇ ગયો છે. અને વિરોધીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે.
5/5
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર ઇન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, પ્રવર્તન નિદેશાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ, ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ, સીબીઆઈ, એનઆઈએ, કેબિનેટ સેક્રેટરિએટ (રો), ડાયરેક્ટર ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને દિલ્લીના કમિશ્નર ઓફ પોલીસને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરની જાસૂસી કરવાની મંજૂરી આપવામાં આવી છે. વિવાદ બાદ ગૃહ મંત્રાલયે કહ્યું કે કોમ્પ્યૂટર તપાસ માટે ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી પડશે.
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર ઇન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, પ્રવર્તન નિદેશાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ, ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ, સીબીઆઈ, એનઆઈએ, કેબિનેટ સેક્રેટરિએટ (રો), ડાયરેક્ટર ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને દિલ્લીના કમિશ્નર ઓફ પોલીસને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરની જાસૂસી કરવાની મંજૂરી આપવામાં આવી છે. વિવાદ બાદ ગૃહ મંત્રાલયે કહ્યું કે કોમ્પ્યૂટર તપાસ માટે ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી પડશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget