શોધખોળ કરો

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી લડશે ચૂંટણી, રાયબરેલીથી સોનિયા ગાંધી કે પ્રિયંકા? સસ્પેન્સ

1/3
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી જ ફરી એક વખત ચુંટણી લડશે. જ્યારે રાયબરેલીથી સોનિયા ગાંધી  કે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ છે. સુત્રોના મતે રાહુલ ગાંધીએ કહ્યું છે કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોઈ વ્યક્તિને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવશે નહીં. ચુંટણી સામુહિક નેતૃત્વમાં લડાશે.
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી જ ફરી એક વખત ચુંટણી લડશે. જ્યારે રાયબરેલીથી સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ છે. સુત્રોના મતે રાહુલ ગાંધીએ કહ્યું છે કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોઈ વ્યક્તિને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવશે નહીં. ચુંટણી સામુહિક નેતૃત્વમાં લડાશે.
2/3
 ઇન્દીરા ગાંધી સાથે પ્રધાનમંત્રીની સરખામણી પર રાહુલે કહ્યું હતું કે ઇન્દીરા અને મોદીની સરખામણી થઈ શકે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદી પીએમ ત્યારે જ બનશે જ્યારે 230થી 240 સીટો આવે. પરંતુ અમને વિશ્વાસ છે કે ગઠબંધન યોગ્ય રહ્યું તો ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રમાં અમને વધારે સીટો મળશે અને મોદીને ગઠબંધનના સહયોગી પીએમ બનવા દેશે નહીં. રાહુલ ગાંધીએ શિવસેના સાથેના ગઠબંધનને ફગાવી દીધું છે. આ વિશે કહ્યું હતું કે તેમની સાથે વૈચારિક મતભેદ છે. ટીડીપી અને શિવસેના મોદી ચહેરો ન હોય તો બીજેપી સાથે જઈ શકે છે.
ઇન્દીરા ગાંધી સાથે પ્રધાનમંત્રીની સરખામણી પર રાહુલે કહ્યું હતું કે ઇન્દીરા અને મોદીની સરખામણી થઈ શકે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદી પીએમ ત્યારે જ બનશે જ્યારે 230થી 240 સીટો આવે. પરંતુ અમને વિશ્વાસ છે કે ગઠબંધન યોગ્ય રહ્યું તો ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રમાં અમને વધારે સીટો મળશે અને મોદીને ગઠબંધનના સહયોગી પીએમ બનવા દેશે નહીં. રાહુલ ગાંધીએ શિવસેના સાથેના ગઠબંધનને ફગાવી દીધું છે. આ વિશે કહ્યું હતું કે તેમની સાથે વૈચારિક મતભેદ છે. ટીડીપી અને શિવસેના મોદી ચહેરો ન હોય તો બીજેપી સાથે જઈ શકે છે.
3/3
સુત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ અને બીજેપી જાણી જોઈને સંસ્થાઓને બરબાદ કરી રહ્યા છે. સંસદમાં બધાએ જોયું કે પપ્પુ કોણ હતું. પીએમ મારા સવાલોના જવાબ આપી શક્યા ન હતા. તમામ વિપક્ષ મોદીને રોકવા માંગે છે.
સુત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ અને બીજેપી જાણી જોઈને સંસ્થાઓને બરબાદ કરી રહ્યા છે. સંસદમાં બધાએ જોયું કે પપ્પુ કોણ હતું. પીએમ મારા સવાલોના જવાબ આપી શક્યા ન હતા. તમામ વિપક્ષ મોદીને રોકવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
Embed widget