શોધખોળ કરો
રાજ બબ્બરનો યોગી સરકાર પર પ્રહાર, કહ્યું- મનોરોગી યોગી સરકારમાં માનવતાનો નથી દેખાતો કોઈ અંશ
1/3

રાજ બબ્બરે સરકાર પર આરોપ લાગાવતા કહ્યું કે ભલે તે શિક્ષામિત્ર હોય, બીએચયૂની વિદ્યાર્થીનીઓ હોય કે પછી આંગણવાડી કાર્યકર્તા યોગી સરકારના શાસનમા દરેકને અવાજ ઉઠાવવાના બદલે લાઠી મળી રહી છે. પોલીસકર્મિઓએ આ મહિલા પર અનેક વખત લાઠીચાર્જ કર્યો જે ખૂબજ શરમજનક વાત છે.
2/3

લખનઉ: કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે બુધવારે સિવિલ હોસ્પિટલ જઈને લાઠીચાર્જમાં ઘાયલ આંગણવાડી કાર્યકાર્તાઓ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે યોગી સરકાર આકરા પ્રહાર કર્યા હતા.
Published at : 25 Oct 2017 05:54 PM (IST)
View More























