શોધખોળ કરો

આ દિગ્ગજ નેતાએ પોતાના ખર્ચે લોકોને આપ્યું 4 રૂપિયા સસ્તુ પેટ્રૉલ, પંપ પર લોકોની પડાપડી

1/5
ઉલ્લેખનીય છે કે, ઠાકરે મોદી સરકાર દ્વારા વધારવામાં આવેલા પેટ્રૉલ-ડિઝલની ભાવોની વિરુદ્ધમાં છે. થોડાક સમય પહેલા તેમને ફેસબુક પર મોદી સરકાર પર નિશાન સાધતા પેટ્રૉલ-ડિઝલની કિંમતો પર સવાલ ઉઠાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઠાકરે મોદી સરકાર દ્વારા વધારવામાં આવેલા પેટ્રૉલ-ડિઝલની ભાવોની વિરુદ્ધમાં છે. થોડાક સમય પહેલા તેમને ફેસબુક પર મોદી સરકાર પર નિશાન સાધતા પેટ્રૉલ-ડિઝલની કિંમતો પર સવાલ ઉઠાવ્યા હતા.
2/5
ખરેખર, ઠાકરેએ પેટ્રૉલની કિંમતોમાં સતત થઇ રહેલી વૃદ્ધિને જોતા પેટ્રૉલની કિંમતોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો.
ખરેખર, ઠાકરેએ પેટ્રૉલની કિંમતોમાં સતત થઇ રહેલી વૃદ્ધિને જોતા પેટ્રૉલની કિંમતોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો.
3/5
જોકે, આ સુવિધા સવારે 8 થી બપોર સુધી જ હતી, પેટ્રૉલ પંપ માલિકોને કોઇ ખાદ કે નુકશાન ના થાય, એટલા માટે ઉપરની રકમનું નુકશાન મનસે તરફથી કરવામાં આવ્યું.
જોકે, આ સુવિધા સવારે 8 થી બપોર સુધી જ હતી, પેટ્રૉલ પંપ માલિકોને કોઇ ખાદ કે નુકશાન ના થાય, એટલા માટે ઉપરની રકમનું નુકશાન મનસે તરફથી કરવામાં આવ્યું.
4/5
ઠાકરેની આ જાહેરાત બાદ પેટ્રૉલ પંપ પર લોકોની લાંબી લાઇનો લાગી ગઇ હતી, લોકોએ પેટ્રૉલ ટેન્કો ફૂલ કરાવી દીધી હતી.
ઠાકરેની આ જાહેરાત બાદ પેટ્રૉલ પંપ પર લોકોની લાંબી લાઇનો લાગી ગઇ હતી, લોકોએ પેટ્રૉલ ટેન્કો ફૂલ કરાવી દીધી હતી.
5/5
મુંબઇઃ મહારાષ્ટ્રના એક દિગ્ગજ નેતાએ પબ્લિકને એક ખાસ ગિફ્ટ આપી છે. એમએનએસ ચીફ રાજ ઠાકરેએ પોતાના જન્મ દિવસ પર લોકો પાસેથી ગિફ્ટ સ્વીકારવાના બદલે લોકોને ગિફ્ટ આપી છે. ઠાકરેએ રાજ્યના સિલેક્ટેડ પેટ્રૉલ પંપ પર ટૂ વ્હીલર્સને પેટ્રૉલની કિંમતોમાં 4 થી 9 રૂપિયાની છૂટ આપી છે.
મુંબઇઃ મહારાષ્ટ્રના એક દિગ્ગજ નેતાએ પબ્લિકને એક ખાસ ગિફ્ટ આપી છે. એમએનએસ ચીફ રાજ ઠાકરેએ પોતાના જન્મ દિવસ પર લોકો પાસેથી ગિફ્ટ સ્વીકારવાના બદલે લોકોને ગિફ્ટ આપી છે. ઠાકરેએ રાજ્યના સિલેક્ટેડ પેટ્રૉલ પંપ પર ટૂ વ્હીલર્સને પેટ્રૉલની કિંમતોમાં 4 થી 9 રૂપિયાની છૂટ આપી છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
Embed widget