શોધખોળ કરો
ભારતને ત્રીજી આઝાદીની જરૂર, 2019માં થશે 'મોદી મુક્ત ભારત', ક્યાં દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન
1/5

મનસે નેતાએ રાજકીય સમ્માન દ્વારા શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવાના નિર્ણય પર રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું શ્રીદેવી એક મહાન અભિનેત્રી હતી પરંતુ તેણે દેશ માટે એવું શું કર્યું કે તેમના શરીરને તિરંગમાં લપેટવામાં આવ્યું? મીડિયાએ સરકારના ઈશારે તેમના અંતિમ સંસ્કારને ખૂબ મોટુ કવરેજ આપ્યું જેથી નીરવ મોદી-પંજાબ નેશનલ બેંકના ગોટાળા પરથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય.
2/5

રાજ ઠાકેરએ અક્ષય કુમારની ફિલ્મ ટૉયલેટ એક પ્રેમ કથા અને પેડમેન માટે કહ્યું આ સરકારી યોજનાઓના ગુપ્ત પ્રચાર હતા. તેમણે કહ્યું બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર જેમણે આ બંને ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ મનોજ કુમારના પગલે ચાલવાની કોશિશ કરી રહ્યા છે. મનોજ કુમારને ભારતના નામથી ઓળખવામાં આવતા હતા. પરંતુ અક્ષય ભારતીય નાગરિક પણ નથી. તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે અને વિકિપીડિયા તેને ભારતમાં જન્મેલા કેનેડિયન એક્ટર તરીકે બતાવે છે.
Published at : 19 Mar 2018 04:36 PM (IST)
View More























