શોધખોળ કરો

ભારતને ત્રીજી આઝાદીની જરૂર, 2019માં થશે 'મોદી મુક્ત ભારત', ક્યાં દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન

1/5
મનસે નેતાએ રાજકીય સમ્માન દ્વારા શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવાના નિર્ણય પર રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું શ્રીદેવી એક મહાન અભિનેત્રી હતી પરંતુ તેણે દેશ માટે એવું શું કર્યું કે તેમના શરીરને તિરંગમાં લપેટવામાં આવ્યું? મીડિયાએ સરકારના ઈશારે તેમના અંતિમ સંસ્કારને ખૂબ મોટુ કવરેજ આપ્યું જેથી નીરવ મોદી-પંજાબ નેશનલ બેંકના ગોટાળા પરથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય.
મનસે નેતાએ રાજકીય સમ્માન દ્વારા શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવાના નિર્ણય પર રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું શ્રીદેવી એક મહાન અભિનેત્રી હતી પરંતુ તેણે દેશ માટે એવું શું કર્યું કે તેમના શરીરને તિરંગમાં લપેટવામાં આવ્યું? મીડિયાએ સરકારના ઈશારે તેમના અંતિમ સંસ્કારને ખૂબ મોટુ કવરેજ આપ્યું જેથી નીરવ મોદી-પંજાબ નેશનલ બેંકના ગોટાળા પરથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય.
2/5
રાજ ઠાકેરએ અક્ષય કુમારની ફિલ્મ ટૉયલેટ એક પ્રેમ કથા અને પેડમેન માટે કહ્યું આ સરકારી યોજનાઓના ગુપ્ત પ્રચાર હતા. તેમણે કહ્યું બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર જેમણે આ બંને ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ મનોજ કુમારના પગલે ચાલવાની કોશિશ કરી રહ્યા છે. મનોજ કુમારને ભારતના નામથી ઓળખવામાં આવતા હતા. પરંતુ અક્ષય ભારતીય નાગરિક પણ નથી. તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે અને વિકિપીડિયા તેને ભારતમાં જન્મેલા કેનેડિયન એક્ટર તરીકે બતાવે છે.
રાજ ઠાકેરએ અક્ષય કુમારની ફિલ્મ ટૉયલેટ એક પ્રેમ કથા અને પેડમેન માટે કહ્યું આ સરકારી યોજનાઓના ગુપ્ત પ્રચાર હતા. તેમણે કહ્યું બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર જેમણે આ બંને ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ મનોજ કુમારના પગલે ચાલવાની કોશિશ કરી રહ્યા છે. મનોજ કુમારને ભારતના નામથી ઓળખવામાં આવતા હતા. પરંતુ અક્ષય ભારતીય નાગરિક પણ નથી. તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે અને વિકિપીડિયા તેને ભારતમાં જન્મેલા કેનેડિયન એક્ટર તરીકે બતાવે છે.
3/5
રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા રાજ ઠાકરેએ કહ્યું અયોધ્યામાં રામ મંદિર બનાવવાના પક્ષમાં છુ પરંતુ તેને ચૂંટણીનો મુદ્દો ન બનાવવો જોઈએ. આ મુદ્દો કોર્ટમાં છે અને આવનારા દિવસોમાં સાંપ્રદાયિક દંગા કરાવવા માટે તેના પર ચર્ચા કરાશે. તેનો ઉપયોગ સમાજના બે હિસ્સાઓને અલગ કરી મત મેળવવા માટે ન કરવો જોઈએ. રાજ ઠાકરેએ પીએમ મોદીની વિદેશ યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યું મોદી વિદેશ યાત્રા પકોડા માટે લોટ લાવવા માટે કરે છે તેનાથી કોઈ રોકાણ નથી થયું.
રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા રાજ ઠાકરેએ કહ્યું અયોધ્યામાં રામ મંદિર બનાવવાના પક્ષમાં છુ પરંતુ તેને ચૂંટણીનો મુદ્દો ન બનાવવો જોઈએ. આ મુદ્દો કોર્ટમાં છે અને આવનારા દિવસોમાં સાંપ્રદાયિક દંગા કરાવવા માટે તેના પર ચર્ચા કરાશે. તેનો ઉપયોગ સમાજના બે હિસ્સાઓને અલગ કરી મત મેળવવા માટે ન કરવો જોઈએ. રાજ ઠાકરેએ પીએમ મોદીની વિદેશ યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યું મોદી વિદેશ યાત્રા પકોડા માટે લોટ લાવવા માટે કરે છે તેનાથી કોઈ રોકાણ નથી થયું.
4/5
રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં આયોજીત જનસભાને સંબોધિત કરતા રાજ ઠાકરેએ કહ્યું દેશ હવે મોદી સરકારના ખોટા વાયદાઓથી થાકી ગયો છે. રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે મોદી સરકારના જવા બાદ નોટબંધીની તપાસ કરવવામાં આવે તો આ આઝાદી બાદ દેશનો સૌથી મોટો ગોટાળો સાબિત થઈ શકે છે. રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે આગામી કેટલાક મહિનાઓમાં દેશમાં દંગા કરાવવામાં આવી શકે છે. જેને લઈને લોકો સાવધાન રહે અને કોઈની વાતોમાં ન આવે.
રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં આયોજીત જનસભાને સંબોધિત કરતા રાજ ઠાકરેએ કહ્યું દેશ હવે મોદી સરકારના ખોટા વાયદાઓથી થાકી ગયો છે. રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે મોદી સરકારના જવા બાદ નોટબંધીની તપાસ કરવવામાં આવે તો આ આઝાદી બાદ દેશનો સૌથી મોટો ગોટાળો સાબિત થઈ શકે છે. રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે આગામી કેટલાક મહિનાઓમાં દેશમાં દંગા કરાવવામાં આવી શકે છે. જેને લઈને લોકો સાવધાન રહે અને કોઈની વાતોમાં ન આવે.
5/5
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરોએ કહ્યું 2019માં ભારતને ત્રીજી આઝાદીની જરૂર છે. તેમણે વિપક્ષી એકતાનું આહ્વાન કરતા કહ્યું તમામ વિપક્ષી દળોએ એક થઈ 2019માં આપણે મોદી મુક્ત ભારત બનાવવું જોઈએ. રાજ ઠાકરેએ કહ્યું ભારતને પ્રથમ આઝાદી 1947માં અને બીજી આઝાદી વર્ષ 1977માં ઈમરજન્સિ બાદ અને ત્રીજી આઝાદી 2019માં મળશે.
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરોએ કહ્યું 2019માં ભારતને ત્રીજી આઝાદીની જરૂર છે. તેમણે વિપક્ષી એકતાનું આહ્વાન કરતા કહ્યું તમામ વિપક્ષી દળોએ એક થઈ 2019માં આપણે મોદી મુક્ત ભારત બનાવવું જોઈએ. રાજ ઠાકરેએ કહ્યું ભારતને પ્રથમ આઝાદી 1947માં અને બીજી આઝાદી વર્ષ 1977માં ઈમરજન્સિ બાદ અને ત્રીજી આઝાદી 2019માં મળશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Embed widget