શોધખોળ કરો

3 રાજ્યોમાં મુખ્યમંત્રીઓના શપથગ્રહણ સમારોહ કઈ તારીખે યોજાશે? કોંગ્રેસ કરશે શક્તિ પ્રદર્શન

1/4
આ કાર્યક્રમ એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે જેથી કરીને વધુમાં વધુ વિપક્ષી નેતાઓ તેમાં હાજરી આપી શકે. જોકે હજી ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. શપથગ્રહણ સમારોહમાં યુપીએ અધ્યક્ષા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક કોંગી નેતાઓ હાજર રહેશે.
આ કાર્યક્રમ એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે જેથી કરીને વધુમાં વધુ વિપક્ષી નેતાઓ તેમાં હાજરી આપી શકે. જોકે હજી ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. શપથગ્રહણ સમારોહમાં યુપીએ અધ્યક્ષા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક કોંગી નેતાઓ હાજર રહેશે.
2/4
ત્રણેય રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહના બહાને કોંગ્રેસ વિરોધ પક્ષો સાથે મળીને શક્તિ પ્રદર્શન કરશે. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના અનેક નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. પાર્ટી સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોને આમંત્રણ પાઠવશે. કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ તમામ વિરોધપક્ષના નેતાઓને સંપર્ક કરશે. તમામ નેતાઓને આવવાની અપીલ કરવામાં આવશે. જો નેતાઓ ના આવે તો તેમના પ્રતિનિધિઓને પણ મોકલવાની ભલામણ કરવામાં આવશે.
ત્રણેય રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહના બહાને કોંગ્રેસ વિરોધ પક્ષો સાથે મળીને શક્તિ પ્રદર્શન કરશે. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના અનેક નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. પાર્ટી સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોને આમંત્રણ પાઠવશે. કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ તમામ વિરોધપક્ષના નેતાઓને સંપર્ક કરશે. તમામ નેતાઓને આવવાની અપીલ કરવામાં આવશે. જો નેતાઓ ના આવે તો તેમના પ્રતિનિધિઓને પણ મોકલવાની ભલામણ કરવામાં આવશે.
3/4
નવી દિલ્હી: મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે શપથ ગ્રહણ સમારોહ 17 ડિસેમ્બરે યોજાશે. જેને કોંગ્રેસ શક્તિ પ્રદર્શનનું માધ્યમ બનાવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની જાહેરાત કરી દીધી છે. પરંતુ છત્તીસગઢમાં હજી મુખ્યમંત્રીને લઈને નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ ત્રણેય જગ્યાએ શપથ ગ્રહણ સમારોહ એક જ દિવસે પણ જુદા-જુદા સમયે રાખવામાં આવ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
નવી દિલ્હી: મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે શપથ ગ્રહણ સમારોહ 17 ડિસેમ્બરે યોજાશે. જેને કોંગ્રેસ શક્તિ પ્રદર્શનનું માધ્યમ બનાવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની જાહેરાત કરી દીધી છે. પરંતુ છત્તીસગઢમાં હજી મુખ્યમંત્રીને લઈને નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ ત્રણેય જગ્યાએ શપથ ગ્રહણ સમારોહ એક જ દિવસે પણ જુદા-જુદા સમયે રાખવામાં આવ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
4/4
શપથ ગ્રહણ સમારોહનું આયોજન પણ એ પ્રમાણેનું કરવામાં આવ્યું છે જેથી કરીને તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ તેમાં પહોંચી શકે. રાજસ્થાનના મુખ્યમંત્રીનો સમારોહ જયપુરમાં સવારે 10 વાગ્યે, મધ્ય પ્રદેશમાં બપોરે 1:30 વાગ્યે અને છત્તીસગઢના રાયપુરમાં સાંજે 6 વાગ્યે યોજવામાં આવશે.
શપથ ગ્રહણ સમારોહનું આયોજન પણ એ પ્રમાણેનું કરવામાં આવ્યું છે જેથી કરીને તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ તેમાં પહોંચી શકે. રાજસ્થાનના મુખ્યમંત્રીનો સમારોહ જયપુરમાં સવારે 10 વાગ્યે, મધ્ય પ્રદેશમાં બપોરે 1:30 વાગ્યે અને છત્તીસગઢના રાયપુરમાં સાંજે 6 વાગ્યે યોજવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget