શોધખોળ કરો
સરકારે સિક્કાનું પ્રોડક્શન કર્યુ બંધ, આ છે અસલી કારણ
1/5

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરી હતી. આ દિવસે મોદીએ અચાનક જ રાતે 12 વાગ્યાથી 500 અને 1000ની નોટ બંધ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. આ ફેંસલા પાછળ કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર અને બ્લેકમનીને ખતમ કરવાની દલીલ કરી હતી. નોટબંધી લાગુ થયા બાદ દેશમાં દિવસો સુધી અફડાતફડીનો માહોલ રહ્યો હતો.
2/5

500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કર્યા બાદ મોદી સરકારે 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. વિપક્ષે મોદી સરકારના નોટબંધીના ફેંસલાની ભારે ટિકા કરી હતી.
Published at : 11 Jan 2018 08:44 AM (IST)
View More























