શોધખોળ કરો
RBIએ રોકડ ઉપાડની મર્યાદામાં આપી છૂટ, પણ રાખી એવી શરત કે તમે પણ દંગ રહી જશો, જાણો
1/6

એક તર્ક એવો પણ છે કે હવે પગારની તારીખો નજીક આવતાં રિઝર્વ બેન્કે આવનારા દિવસોમાં લોકોના બેન્ક ખાતામાં સીધા જમા થનારા પગારોને ધ્યાનમાં રાખીને આ નવી છૂટછાટ આપી છે. પરંતુ રિઝર્વ બેન્કનાં નોટિફિકેશનમાં નેટબેંકિંગ કે ચેકથી ટ્રાન્સફર થનારા પગાર વિશે કોઇ સ્પષ્ટ ઉલ્લેખ નથી એટલે રિઝર્વ બેન્કના આ નવા નિયમનું ખરેખર શું અર્થઘટન થાય છે તે અંગે મોડી રાત સુધી લોકો અટવાતા રહ્યા હતા અને જાણકારોનું માર્ગદર્શન મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. આવતીકાલે બેન્કોમાં કોઇ વિસ્તૃત સૂચના આવે છે કે કેમ તેની રાહ જોવાઇ રહી છે.
2/6

આ અંગે રિઝર્વ બેન્કે એવો દાવો કર્યો છે કે, બેંકિંગ સિસ્ટમમાં વધારે નાણાં ફરતાં થાય તે માટે તેણે હવે ઉપાડની મર્યાદા વધારતી નવી છૂટછાટ આપી છે.
Published at : 29 Nov 2016 06:53 AM (IST)
View More





















