શોધખોળ કરો

ભાજપને 2019માં બહુમત નહી મળે તો પ્રણવ મુખર્જી હોઈ શકે છે PM પદના ઉમેદવાર, જાણો કોણે કર્યો દાવો

1/4
શિવસેનાએ RSS પર નિશાન સાધતા કહ્યુ કે તેમણે ક્યારેય શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલા સાહેબ ઠાકરેને પોતાના મંચ પર આમંત્રિત નથી કર્યા અને ઈફ્તાર પાર્ટી આયોજિત કરીને મુસલમાનોને ખુશ કરવાની કોશિશ કરી રહ્યા છે.
શિવસેનાએ RSS પર નિશાન સાધતા કહ્યુ કે તેમણે ક્યારેય શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલા સાહેબ ઠાકરેને પોતાના મંચ પર આમંત્રિત નથી કર્યા અને ઈફ્તાર પાર્ટી આયોજિત કરીને મુસલમાનોને ખુશ કરવાની કોશિશ કરી રહ્યા છે.
2/4
પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે BJP અને શિવસેનાના આપસી સંબંધો સારા નથી ચાલી રહ્યા. ગુરૂવારે નાગપુરમાં RSSના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભાગ લીધો હતો.
પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે BJP અને શિવસેનાના આપસી સંબંધો સારા નથી ચાલી રહ્યા. ગુરૂવારે નાગપુરમાં RSSના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભાગ લીધો હતો.
3/4
તંત્રીલેખમાં કહેવામાં આવ્યુ છે કે RSS થિંક ટેંક ભવિષ્યની રાજનીતિ માટે રણનીતિક રૂપથી આવી યાત્રાઓનો ઉપયોગ કરે છે. આ વિશેષ ઘટનાને લઈ તેના મનમાં શુ છે તેનો ખુલાસો ફક્ત 2019ની લોકસભા ચુંટણી દરમ્યાન જ થઈ શકશે.
તંત્રીલેખમાં કહેવામાં આવ્યુ છે કે RSS થિંક ટેંક ભવિષ્યની રાજનીતિ માટે રણનીતિક રૂપથી આવી યાત્રાઓનો ઉપયોગ કરે છે. આ વિશેષ ઘટનાને લઈ તેના મનમાં શુ છે તેનો ખુલાસો ફક્ત 2019ની લોકસભા ચુંટણી દરમ્યાન જ થઈ શકશે.
4/4
મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત બાદ પણ જાહેરાત કરી ચુક્યા છે કે 2019માં શિવસેના એકલા ચૂંટણી લડશે. આ પ્રકારના રાજકીય માહોલ વચ્ચે શિવસેના તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું 2019માં ત્રિશુંકા લોકસભા થવાની સ્થિતિમાં ભાજપ અને આરએસએસ પ્રણવ મુખર્જીને PM પદના ઉમેદવાર બનાવી શકે છે.
મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત બાદ પણ જાહેરાત કરી ચુક્યા છે કે 2019માં શિવસેના એકલા ચૂંટણી લડશે. આ પ્રકારના રાજકીય માહોલ વચ્ચે શિવસેના તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું 2019માં ત્રિશુંકા લોકસભા થવાની સ્થિતિમાં ભાજપ અને આરએસએસ પ્રણવ મુખર્જીને PM પદના ઉમેદવાર બનાવી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Embed widget