શોધખોળ કરો
ભાજપને 2019માં બહુમત નહી મળે તો પ્રણવ મુખર્જી હોઈ શકે છે PM પદના ઉમેદવાર, જાણો કોણે કર્યો દાવો
1/4

શિવસેનાએ RSS પર નિશાન સાધતા કહ્યુ કે તેમણે ક્યારેય શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલા સાહેબ ઠાકરેને પોતાના મંચ પર આમંત્રિત નથી કર્યા અને ઈફ્તાર પાર્ટી આયોજિત કરીને મુસલમાનોને ખુશ કરવાની કોશિશ કરી રહ્યા છે.
2/4

પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે BJP અને શિવસેનાના આપસી સંબંધો સારા નથી ચાલી રહ્યા. ગુરૂવારે નાગપુરમાં RSSના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભાગ લીધો હતો.
Published at : 10 Jun 2018 05:15 PM (IST)
View More





















