શોધખોળ કરો
તમિલનાડૂમાં જયલલિતાના મોતના કારણે દુ:ખી થઈને કેટલા વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ, જાણો
1/4

પાર્ટીએ બુધવારે કહ્યું છે કે જયલલિતાના નિધન પર તેમને અગ્નિદાહ આપનાર કડલોર એક પાર્ટી કાર્યકર્તાને પણ 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. તેમના સારવારનો ખર્ચ પણ અન્નાદ્રમૂક વહન કરશે.
2/4

ચેન્નાઈ: સત્તારૂઢ અન્નાદ્રમૂકે કહ્યું છે કે પાર્ટી સુપ્રીમો જયલલિતાના નિધન પછી તેમની પાછળ દુખી થઈને હાલ રાજ્યમાં કુલ 77 લોકોએ મોતને વહાલું કર્યું છે. પાર્ટીએ દરેક પીડિત પરિવારને ત્રણ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
Published at : 08 Dec 2016 08:01 AM (IST)
View More























