શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

સેકન્ડોમાં તુટી ગયો વારાણસીનો આ ઓવરબ્રિઝ, 18 લોકોએ ગુમાવ્યા જીવ, સામે આવી દર્દનાક તસવીરો

1/15
2/15
3/15
4/15
5/15
6/15
ઉલ્લેખનીય છે કે, 11 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સરકારે તપાસ કમિટી રચીને 48 કલાકની અંદર રિપોર્ટ માગ્યો છે. આ તપાસ કમિટીના ચીફ રાજ પ્રતાપ સિંહ સવારે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, 11 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સરકારે તપાસ કમિટી રચીને 48 કલાકની અંદર રિપોર્ટ માગ્યો છે. આ તપાસ કમિટીના ચીફ રાજ પ્રતાપ સિંહ સવારે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
7/15
સપા અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વારાણસીમાં થયેલી દૂર્ઘટનામાં લોકોને બચાવવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને બચાવ દળ સાથે પુરેપુરો સહયોગ આપવા અપીલ કરી હતી.
સપા અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વારાણસીમાં થયેલી દૂર્ઘટનામાં લોકોને બચાવવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને બચાવ દળ સાથે પુરેપુરો સહયોગ આપવા અપીલ કરી હતી.
8/15
યોગીએ રાજ્ય સરકાર તરફથી ઘાયલોને બે-બે લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી.
યોગીએ રાજ્ય સરકાર તરફથી ઘાયલોને બે-બે લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી.
9/15
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ટ્વીટ કરીને દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી.
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ટ્વીટ કરીને દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી.
10/15
વડાપ્રધાન તથા સ્થાનીક સાંસદ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન તથા સ્થાનીક સાંસદ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.
11/15
સરકારે મુખ્ય પરિયોજના મેનેજડર એચ સી તિવારી અને ત્રણ અન્યને મોડી રાત્રે સસ્પેન્ડ કરી દીધા હતા.
સરકારે મુખ્ય પરિયોજના મેનેજડર એચ સી તિવારી અને ત્રણ અન્યને મોડી રાત્રે સસ્પેન્ડ કરી દીધા હતા.
12/15
અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ પુલ નિર્માણ નિગમ 2261 મીટર લાંબા ફ્લાયઓવરનું નિર્માણ 129 કરોડના ખર્ચે કરી રહ્યુ હતું. ફ્લાયઓવરનો જે ભાગ તુટી પડ્યો છે, તેને ત્રણ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ પુલ નિર્માણ નિગમ 2261 મીટર લાંબા ફ્લાયઓવરનું નિર્માણ 129 કરોડના ખર્ચે કરી રહ્યુ હતું. ફ્લાયઓવરનો જે ભાગ તુટી પડ્યો છે, તેને ત્રણ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો.
13/15
બચાવ અને રાહત કાર્ય માટે એનડીઆરએફની પાંચ ટીમો ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી, એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.
બચાવ અને રાહત કાર્ય માટે એનડીઆરએફની પાંચ ટીમો ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી, એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.
14/15
આ ઘટના વારાણસી-અલ્હાબાદ તરફ જનારા રેલવે ટ્રેક પર થયો. પોલીસ મહાનિર્દેશક ઓપી સિંહે જણાવ્યું કે, 8 થી 10 મોટરસાઇકલ પણ આની ઝપેટમાં આવી ગઇ છે.
આ ઘટના વારાણસી-અલ્હાબાદ તરફ જનારા રેલવે ટ્રેક પર થયો. પોલીસ મહાનિર્દેશક ઓપી સિંહે જણાવ્યું કે, 8 થી 10 મોટરસાઇકલ પણ આની ઝપેટમાં આવી ગઇ છે.
15/15
વારાણસીઃ વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશનની પાસે નિર્માણાધિન બ્રિઝનો એક ભાગ અચનાક તુટી પડતા, કાટમાળમાં દબાઇને લગભગ 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. દૂર્ઘટનાની ઝપેટમાં એક મિની બસ, કાર અને મોટરસાઇકલ પણ આવી ગયા. કેટલીય ક્રેનને કાટમાળ હટાવવા માટે કામે લગાવવામાં આવી. દૂર્ઘટના સાંજે 4 વાગે બની હતી. યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી દીધી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તસવીરો જોઇને પણ રૂંવાડા ઉભા થઇ જાય છે. અહીં આ અકસ્માતની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
વારાણસીઃ વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશનની પાસે નિર્માણાધિન બ્રિઝનો એક ભાગ અચનાક તુટી પડતા, કાટમાળમાં દબાઇને લગભગ 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. દૂર્ઘટનાની ઝપેટમાં એક મિની બસ, કાર અને મોટરસાઇકલ પણ આવી ગયા. કેટલીય ક્રેનને કાટમાળ હટાવવા માટે કામે લગાવવામાં આવી. દૂર્ઘટના સાંજે 4 વાગે બની હતી. યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી દીધી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તસવીરો જોઇને પણ રૂંવાડા ઉભા થઇ જાય છે. અહીં આ અકસ્માતની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget