શોધખોળ કરો

સિદ્ધુ તો આમંત્રણથી પાકિસ્તાન ગયા છે, મોદી બોલાવ્યા વગર શરીફને ત્યાં પહોંચી ગયા હતા, જાણો ગુજરાત કોંગ્રેસના ક્યા નેતાએ કહ્યું આમ

1/4
ચાવડાએ એમ પણ કહ્યું કે, ભાજપના ભ્રષ્ટાચારને લઇને પણ ચર્ચા થઇ છે. જે અંગે જનતા વચ્ચે ખૂલાશો કરવાની પણ ચર્ચા થઇ હતી. બેઠકમાં જનતા વચ્ચે જવાનો કાર્યક્રમ પણ નક્કી થયો છે. લોકોના સવાલોને લઇને ગુજરાતમાં જનસંપર્ક અભિયાન પણ ચલાવવાનું ચર્ચાયું હતું. લોકોના પ્રશ્નોને જાણવા માટે ઘર ઘર સુધી જઇશું.
ચાવડાએ એમ પણ કહ્યું કે, ભાજપના ભ્રષ્ટાચારને લઇને પણ ચર્ચા થઇ છે. જે અંગે જનતા વચ્ચે ખૂલાશો કરવાની પણ ચર્ચા થઇ હતી. બેઠકમાં જનતા વચ્ચે જવાનો કાર્યક્રમ પણ નક્કી થયો છે. લોકોના સવાલોને લઇને ગુજરાતમાં જનસંપર્ક અભિયાન પણ ચલાવવાનું ચર્ચાયું હતું. લોકોના પ્રશ્નોને જાણવા માટે ઘર ઘર સુધી જઇશું.
2/4
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકામાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હતી. ગુજરાતની પ્રત્યેક 26 સીટો ઉપર માઇક્રો પ્લાનિંગ થઇ રહ્યું છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકામાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હતી. ગુજરાતની પ્રત્યેક 26 સીટો ઉપર માઇક્રો પ્લાનિંગ થઇ રહ્યું છે.
3/4
નવી દિલ્હીઃ 2019 લોકસભાની ચૂંટણીને લઈ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક બેઠક મળી હતી. જેમાં દેશના તમામ રાજ્યોના અધ્યક્ષ, પ્રભારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાંથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીઃ 2019 લોકસભાની ચૂંટણીને લઈ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક બેઠક મળી હતી. જેમાં દેશના તમામ રાજ્યોના અધ્યક્ષ, પ્રભારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાંથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
4/4
બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે મોદી પર નિશાન સાધતાં જણાવ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ સમારંભમાં ભાગ લેવા ગયેલા પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ પાકિસ્તાન આર્મી જનરલને ગળે મળ્યા હતા તેને ભાજપ કારણ વગર જ મુદ્દો બનાવી રહી છે. નવજોત સિંહ સિદ્ધુને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ પાકિસ્તાન ગયા છે. વડાપ્રધાન મોદી બોલાવ્યા વગર જ નવાઝ શરીફના ત્યાં પહોંચી ગયા હતા.
બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે મોદી પર નિશાન સાધતાં જણાવ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ સમારંભમાં ભાગ લેવા ગયેલા પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ પાકિસ્તાન આર્મી જનરલને ગળે મળ્યા હતા તેને ભાજપ કારણ વગર જ મુદ્દો બનાવી રહી છે. નવજોત સિંહ સિદ્ધુને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ પાકિસ્તાન ગયા છે. વડાપ્રધાન મોદી બોલાવ્યા વગર જ નવાઝ શરીફના ત્યાં પહોંચી ગયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
Embed widget