શોધખોળ કરો
સિદ્ધુ તો આમંત્રણથી પાકિસ્તાન ગયા છે, મોદી બોલાવ્યા વગર શરીફને ત્યાં પહોંચી ગયા હતા, જાણો ગુજરાત કોંગ્રેસના ક્યા નેતાએ કહ્યું આમ
1/4

ચાવડાએ એમ પણ કહ્યું કે, ભાજપના ભ્રષ્ટાચારને લઇને પણ ચર્ચા થઇ છે. જે અંગે જનતા વચ્ચે ખૂલાશો કરવાની પણ ચર્ચા થઇ હતી. બેઠકમાં જનતા વચ્ચે જવાનો કાર્યક્રમ પણ નક્કી થયો છે. લોકોના સવાલોને લઇને ગુજરાતમાં જનસંપર્ક અભિયાન પણ ચલાવવાનું ચર્ચાયું હતું. લોકોના પ્રશ્નોને જાણવા માટે ઘર ઘર સુધી જઇશું.
2/4

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકામાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હતી. ગુજરાતની પ્રત્યેક 26 સીટો ઉપર માઇક્રો પ્લાનિંગ થઇ રહ્યું છે.
Published at : 18 Aug 2018 07:59 PM (IST)
View More





















