શોધખોળ કરો

2019માં દિલ્હીમાં કોણ તેનો નિર્ણય અમે કરીશું, મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડી સરકાર બનાવશું: શિવસેના

1/5
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શિવેસેનાએ ભાજપના મિશન 2019 માટે સારા સંકેત નથી આપ્યા. શિવસેનાએ મુખપત્ર સામનાના સંપાદકિયમાં બે વાત કરી છે જે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. શિવસેનાએ કહ્યું તેઓ મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડશે અને સરકાર બનાવશે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શિવેસેનાએ ભાજપના મિશન 2019 માટે સારા સંકેત નથી આપ્યા. શિવસેનાએ મુખપત્ર સામનાના સંપાદકિયમાં બે વાત કરી છે જે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. શિવસેનાએ કહ્યું તેઓ મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડશે અને સરકાર બનાવશે.
2/5
2014ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ અને શિવસેનાએ 42 બેઠકો મેળવી હતી. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ શિવસેનાના તમામ મતભેદો દૂર કરવા માંગશે. કારણ કે હાલ પેટા ચૂંટણીમાં ભાજપને વિપક્ષ ટક્કર આપતું જોવા મળી રહ્યું છે.
2014ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ અને શિવસેનાએ 42 બેઠકો મેળવી હતી. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ શિવસેનાના તમામ મતભેદો દૂર કરવા માંગશે. કારણ કે હાલ પેટા ચૂંટણીમાં ભાજપને વિપક્ષ ટક્કર આપતું જોવા મળી રહ્યું છે.
3/5
શિવસેનાએ કહ્યું 2014ની રાજનીતિક દુર્ઘટના 20019માં નથી થાય. સત્તાનો નશો અમારા પર ક્યારેય નથી ચડ્યો અને ચડશે પણ નહી. દેશમાં આજે આપાતકાલ પૂર્વ પરિસ્થિતિ છે શું? એવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં જવાનોની હત્યા થઈ રહી છે. બહુમતથી ચૂંટાયેલી સરકારનું ગળુ રાજધાની દિલ્લીમાં દબાવવામાં આવી રહ્યું છે. નોકરશાહનું આ પ્રકારનનું વલણ રહ્યું તો ચૂંટણી લડવી અને રાજ્ય ચલાવવુ મુશ્કેલ થશે.
શિવસેનાએ કહ્યું 2014ની રાજનીતિક દુર્ઘટના 20019માં નથી થાય. સત્તાનો નશો અમારા પર ક્યારેય નથી ચડ્યો અને ચડશે પણ નહી. દેશમાં આજે આપાતકાલ પૂર્વ પરિસ્થિતિ છે શું? એવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં જવાનોની હત્યા થઈ રહી છે. બહુમતથી ચૂંટાયેલી સરકારનું ગળુ રાજધાની દિલ્લીમાં દબાવવામાં આવી રહ્યું છે. નોકરશાહનું આ પ્રકારનનું વલણ રહ્યું તો ચૂંટણી લડવી અને રાજ્ય ચલાવવુ મુશ્કેલ થશે.
4/5
શિવસેનાએ કહ્યું દિલ્લીની ગાદી પર કોણ બિરાજશે તે શિવસેના નક્કી કરશે. થોડા દિવસ પહેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસ સ્થાન માતોશ્રીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પરંતુ સામનાના સંપાદકિય બાદ ફરી એક વખત સાબિત થયું છે કે ભાજપ અને શિવસેના વચ્ચે બધું ઠીક નથી.
શિવસેનાએ કહ્યું દિલ્લીની ગાદી પર કોણ બિરાજશે તે શિવસેના નક્કી કરશે. થોડા દિવસ પહેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસ સ્થાન માતોશ્રીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પરંતુ સામનાના સંપાદકિય બાદ ફરી એક વખત સાબિત થયું છે કે ભાજપ અને શિવસેના વચ્ચે બધું ઠીક નથી.
5/5
મહારાષ્ટ્રમાં શિવસેના પોતાના દમ પર સરકાર બનાવશે અને દિલ્લીની ગાદી પર કોણ બેસશે, રાષ્ટ્રીય સ્તર પર આ નિર્ણય લેવાની તાકાત પણ શિવસેના જ કરશે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકોમાંથી ભાજપે 122, શિવસેનાએ 60, કૉંગ્રેસ 42 અને એનસીપીએ 41 બેઠકો મેળવી હતી. આ ચૂંટણી પર ભાજપ-શિવેસેના અલગ-અલગ લડ્યા હતી. કારણે કે ચૂંટણી પહેલા શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. બાદમાં ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી.
મહારાષ્ટ્રમાં શિવસેના પોતાના દમ પર સરકાર બનાવશે અને દિલ્લીની ગાદી પર કોણ બેસશે, રાષ્ટ્રીય સ્તર પર આ નિર્ણય લેવાની તાકાત પણ શિવસેના જ કરશે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકોમાંથી ભાજપે 122, શિવસેનાએ 60, કૉંગ્રેસ 42 અને એનસીપીએ 41 બેઠકો મેળવી હતી. આ ચૂંટણી પર ભાજપ-શિવેસેના અલગ-અલગ લડ્યા હતી. કારણે કે ચૂંટણી પહેલા શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. બાદમાં ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget