શોધખોળ કરો

2019માં દિલ્હીમાં કોણ તેનો નિર્ણય અમે કરીશું, મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડી સરકાર બનાવશું: શિવસેના

1/5
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શિવેસેનાએ ભાજપના મિશન 2019 માટે સારા સંકેત નથી આપ્યા. શિવસેનાએ મુખપત્ર સામનાના સંપાદકિયમાં બે વાત કરી છે જે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. શિવસેનાએ કહ્યું તેઓ મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડશે અને સરકાર બનાવશે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શિવેસેનાએ ભાજપના મિશન 2019 માટે સારા સંકેત નથી આપ્યા. શિવસેનાએ મુખપત્ર સામનાના સંપાદકિયમાં બે વાત કરી છે જે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. શિવસેનાએ કહ્યું તેઓ મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડશે અને સરકાર બનાવશે.
2/5
2014ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ અને શિવસેનાએ 42 બેઠકો મેળવી હતી. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ શિવસેનાના તમામ મતભેદો દૂર કરવા માંગશે. કારણ કે હાલ પેટા ચૂંટણીમાં ભાજપને વિપક્ષ ટક્કર આપતું જોવા મળી રહ્યું છે.
2014ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ અને શિવસેનાએ 42 બેઠકો મેળવી હતી. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ શિવસેનાના તમામ મતભેદો દૂર કરવા માંગશે. કારણ કે હાલ પેટા ચૂંટણીમાં ભાજપને વિપક્ષ ટક્કર આપતું જોવા મળી રહ્યું છે.
3/5
શિવસેનાએ કહ્યું 2014ની રાજનીતિક દુર્ઘટના 20019માં નથી થાય. સત્તાનો નશો અમારા પર ક્યારેય નથી ચડ્યો અને ચડશે પણ નહી. દેશમાં આજે આપાતકાલ પૂર્વ પરિસ્થિતિ છે શું? એવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં જવાનોની હત્યા થઈ રહી છે. બહુમતથી ચૂંટાયેલી સરકારનું ગળુ રાજધાની દિલ્લીમાં દબાવવામાં આવી રહ્યું છે. નોકરશાહનું આ પ્રકારનનું વલણ રહ્યું તો ચૂંટણી લડવી અને રાજ્ય ચલાવવુ મુશ્કેલ થશે.
શિવસેનાએ કહ્યું 2014ની રાજનીતિક દુર્ઘટના 20019માં નથી થાય. સત્તાનો નશો અમારા પર ક્યારેય નથી ચડ્યો અને ચડશે પણ નહી. દેશમાં આજે આપાતકાલ પૂર્વ પરિસ્થિતિ છે શું? એવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં જવાનોની હત્યા થઈ રહી છે. બહુમતથી ચૂંટાયેલી સરકારનું ગળુ રાજધાની દિલ્લીમાં દબાવવામાં આવી રહ્યું છે. નોકરશાહનું આ પ્રકારનનું વલણ રહ્યું તો ચૂંટણી લડવી અને રાજ્ય ચલાવવુ મુશ્કેલ થશે.
4/5
શિવસેનાએ કહ્યું દિલ્લીની ગાદી પર કોણ બિરાજશે તે શિવસેના નક્કી કરશે. થોડા દિવસ પહેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસ સ્થાન માતોશ્રીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પરંતુ સામનાના સંપાદકિય બાદ ફરી એક વખત સાબિત થયું છે કે ભાજપ અને શિવસેના વચ્ચે બધું ઠીક નથી.
શિવસેનાએ કહ્યું દિલ્લીની ગાદી પર કોણ બિરાજશે તે શિવસેના નક્કી કરશે. થોડા દિવસ પહેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસ સ્થાન માતોશ્રીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પરંતુ સામનાના સંપાદકિય બાદ ફરી એક વખત સાબિત થયું છે કે ભાજપ અને શિવસેના વચ્ચે બધું ઠીક નથી.
5/5
મહારાષ્ટ્રમાં શિવસેના પોતાના દમ પર સરકાર બનાવશે અને દિલ્લીની ગાદી પર કોણ બેસશે, રાષ્ટ્રીય સ્તર પર આ નિર્ણય લેવાની તાકાત પણ શિવસેના જ કરશે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકોમાંથી ભાજપે 122, શિવસેનાએ 60, કૉંગ્રેસ 42 અને એનસીપીએ 41 બેઠકો મેળવી હતી. આ ચૂંટણી પર ભાજપ-શિવેસેના અલગ-અલગ લડ્યા હતી. કારણે કે ચૂંટણી પહેલા શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. બાદમાં ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી.
મહારાષ્ટ્રમાં શિવસેના પોતાના દમ પર સરકાર બનાવશે અને દિલ્લીની ગાદી પર કોણ બેસશે, રાષ્ટ્રીય સ્તર પર આ નિર્ણય લેવાની તાકાત પણ શિવસેના જ કરશે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકોમાંથી ભાજપે 122, શિવસેનાએ 60, કૉંગ્રેસ 42 અને એનસીપીએ 41 બેઠકો મેળવી હતી. આ ચૂંટણી પર ભાજપ-શિવેસેના અલગ-અલગ લડ્યા હતી. કારણે કે ચૂંટણી પહેલા શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. બાદમાં ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget