શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સિદ્ધરમૈયાએ PM મોદીને મોકલી કાયદાકીય નોટિસ, માફી માંગે નહી તો થશે 100 કરોડની માનહાનિનો દાવો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/08075802/index.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![પીએમ મોદી પર કટાક્ષ કરતાં રાહુલે કહ્યુ હતું કે તેઓ હંમેશાં સ્પીકર અને એયરપ્લેન મોડ પર રહે છે, તેમણે કહ્યું કે મોબાઈલ ફોનમાં 3 મોડ હોય છે. વર્કમોડ, સ્પીકર મોડ અને એયરપ્લેન મોડ. પરંતુ તેઓ ક્યારેય પણ વર્કમોડનો ઉપયોગ કરતા નથી. તેઓ ખાલી સ્પીકર કાં તો એયરપ્લેન મોડનો જ ઉપયોગ કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/08075448/Sidda_0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
પીએમ મોદી પર કટાક્ષ કરતાં રાહુલે કહ્યુ હતું કે તેઓ હંમેશાં સ્પીકર અને એયરપ્લેન મોડ પર રહે છે, તેમણે કહ્યું કે મોબાઈલ ફોનમાં 3 મોડ હોય છે. વર્કમોડ, સ્પીકર મોડ અને એયરપ્લેન મોડ. પરંતુ તેઓ ક્યારેય પણ વર્કમોડનો ઉપયોગ કરતા નથી. તેઓ ખાલી સ્પીકર કાં તો એયરપ્લેન મોડનો જ ઉપયોગ કરે છે.
2/4
![સિદ્ધારમૈયાએ ધમકી આપી છે કે જો બીજેપી અને પીએમ મોદીએ માફી નહી માંગી તો તેઓ અપરાધીક અને માનહાનીનો દાવો કરશે. ત્યા કોંગ્રેસે ધમકી આપી છે કે તેઓ આ મામલે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/08075249/index.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિદ્ધારમૈયાએ ધમકી આપી છે કે જો બીજેપી અને પીએમ મોદીએ માફી નહી માંગી તો તેઓ અપરાધીક અને માનહાનીનો દાવો કરશે. ત્યા કોંગ્રેસે ધમકી આપી છે કે તેઓ આ મામલે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડશે.
3/4
![બેંગલૂરૂ: કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા અને ભારતીય જનતા પાર્ટીને 6 પાનાની કાયદાકીય નોટીસ મોકલી આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/08075245/3-20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બેંગલૂરૂ: કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા અને ભારતીય જનતા પાર્ટીને 6 પાનાની કાયદાકીય નોટીસ મોકલી આપી છે.
4/4
![સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી મોદી પાસે પ્રચારનાં ભાષણ દરમ્યાન કોંગ્રેસ સરકાર પર લગાવેલા આરોપો માટે માફી માંગવાની વાત કરી છે. આ નોટીસમાં ભાજપનાં રાજ્યમાં ચુંટણીલક્ષી જાહેરાતોનો હવાલો આપવામાં આવ્યો છે. આ જાહેરાતમાં સિદ્ધારમૈયા સરકારને નિશાન બનાવવામાં આવેલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/08075241/2-20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી મોદી પાસે પ્રચારનાં ભાષણ દરમ્યાન કોંગ્રેસ સરકાર પર લગાવેલા આરોપો માટે માફી માંગવાની વાત કરી છે. આ નોટીસમાં ભાજપનાં રાજ્યમાં ચુંટણીલક્ષી જાહેરાતોનો હવાલો આપવામાં આવ્યો છે. આ જાહેરાતમાં સિદ્ધારમૈયા સરકારને નિશાન બનાવવામાં આવેલ છે.
Published at : 08 May 2018 07:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)