શોધખોળ કરો
રાજ્ય સરકાર પણ આધાર કાર્ડ કરશે ફરજીયાત, જાણો ક્યા લાભ માટે પડશે જરૂર?
1/4

આધાર બિલમાં જાહેર વિતરણ વ્યવસ્થા સહિત વિવિધ યોજનાઓ માટે જોગવાઇ ઉપરાંત આધાર કાર્ડના ડેટાની સલામતિ અંગે પણ જોગવાઇ થશે. બાયોમેટ્રીક અને બેન્ક એકાઉન્ટ સહિતની માહિતી લીક કરવા સામે કાયદાકીય પગલાં લેવાની જોગવાઇ કાયદામાં કરવામાં આવશે.
2/4

ગુજરાતમાં વસ્તીના 91 ટકા લોકો આધાર કાર્ડ ધરાવતા હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે, તેમાં પણ 18 વર્ષથી વધુ વય ધરાવતા 99 ટકા લોકો આધાર કાર્ડ ધરાવે છે. છતાં જે લોકો પાસે આધાર કાર્ડ નથી તેમને સરકારી લાભ મળતો અટકે નહીં તેવો વિકલ્પ પણ ખુલ્લો રખાશે.
Published at : 13 Feb 2017 10:06 AM (IST)
View More























