શોધખોળ કરો

અયોધ્યા વિવાદ પર સુનાવણી પૂર્ણ , સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો

LIVE

Supreme Court Reserves Order In Ayodhya Case અયોધ્યા વિવાદ પર સુનાવણી પૂર્ણ , સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો

Background

નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ થઇ રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી. આ બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.




અયોધ્યા વિવાદની સુનાવણી નક્કી સમય કરતા એક કલાક અગાઉ પૂર્ણ થઇ ગઇ છે. 23 દિવસ બાદ આ કેસમાં ચુકાદો આવશે. તમામ પક્ષોએ કોર્ટમાં આજે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. મંગળવારે જ ચીફ જસ્ટિસે તમામ પક્ષોને આજે દલીલ ખત્મ કરતા કહ્યુ હતું. આજે અનેક પક્ષોએ વધુ દલીલ માટે વધારે સમયની માંગ કરી હતી જેને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ફગાવી હતી.

16:24 PM (IST)  •  16 Oct 2019

નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ થઇ રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી. આ બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.
16:28 PM (IST)  •  16 Oct 2019

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, એ વાયરલ થઇ રહ્યું છે કે મે કોર્ટમાં નકશો ફાડ્યો પરંતુ મે આ કોર્ટના આદેશ પર કર્યું. મે કહ્યુ હતું કે હું આને ફેંકવા માંગું છું ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે, તમે ઇચ્છો તો તેને ફાડી શકો છો.
17:16 PM (IST)  •  16 Oct 2019

Ayodhya case: સુપ્રીમ કોર્ટમાં નકશાની કોપી ફાડનારા વકીલ રાજીવ ધવન કોણ છે ? જાણો

રાજીવ ધવન સુપ્રીમ કોર્ટમાં સીનિયર વકીલ છે. રાજીવના પિતા શાંતિ સ્વરૂપ ધવન ન્યાયાધીશ, યુકેમાં ભારતના રાજદૂત, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને લૉ કમિશનના સભ્ય રહી ચુક્યા છે.

16:25 PM (IST)  •  16 Oct 2019

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, નકશાથી લાગે છે કે રામચબૂતરો અંદર હતો. જેના પર રાજીવ ધવને કહ્યું કે, બંન્ને તરફ કબ્રસ્તાન છે. રાજીવ ધવને કહ્યું કે, ચબૂતરો પણ મસ્જિદનો હિસ્સો છે ફક્ત ઇમારત જ નહી આખી જગ્યા મસ્જિદનો હિસ્સો છે. તે મસ્જિદ હતી. અમારી હતી અને અમને પુનનિર્માણનો અધિકાર છે. ઇમારત ભલે તોડી પાડવામાં આવી હોય પરંતુ માલિકનો હક અમારો છે.
16:22 PM (IST)  •  16 Oct 2019

સુનાવણીના અંતમાં મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રજૂ કરાઇ હતી. હવે સુપ્રીમ કોર્ટે લેખિત સોગંદનામું, મોલ્ડિંગ ઓપ રિલીફને લેખિતમાં જમા કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે.
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો બીજો ઝટકો, કોહલી માત્ર 1 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો બીજો ઝટકો, કોહલી માત્ર 1 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Geniben Thakor: 'જીત બાદ સમાજને કેમ ભૂલી જાવ છો?'': મંત્રી કુંવરજી બાવળિયા પર ગેનીબેનનો પ્રહારGujarat Rajput Sangathan: બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપુત સંગઠનના 12માં વાર્ષિક સંમેલનનું આયોજનGordhan Zadafia : ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ઝડફિયાનું ચોંકાવનારું નિવેદનGujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો બીજો ઝટકો, કોહલી માત્ર 1 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો બીજો ઝટકો, કોહલી માત્ર 1 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ:  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Embed widget