શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક ચુકાદોઃ ‘ટ્રીપલ તલાક’ની પ્રથા ખતમ, ગેરબંધારણીય જાહેર
1/4

સુપ્રીમ કોર્ટનો ઔતિહાસીક ચુકાદોઃ ‘ટ્રીપલ તલાક’ની પ્રથા ખતમ, ગેરબંધારણીય જાહેર
2/4

સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં તમામ ધર્મોના જજ સામેલ છે જેમાં ચીફ જસ્ટિસ જેએસ ખેહર (સિખ), જસ્ટિસ કુરિયન જોસેફ (ક્રિશ્ચિયન), જસ્ટિન રોહિંગ્ટન એફ નરીમન (પારસી), જસ્ટિસ યૂયૂ લલિત (હિન્દૂ) અને જસ્ટિસ અબ્દુલ નજીર (મુસ્લિમ) સામેલ છે. આ અંગેની સુનાવણી દરમિયાન પાંચ જજોની બંધારણીય બેન્ચે સરકારને સવાલ કર્યો હતો કે જો તેઓ ટ્રીપલ તલાકને અયોગ્ય માને છે તો એ માટે પોતે જ કાયદો કેમ બનાવતી નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકને લગ્ન જીવનના વિચ્છેદ માટેની અત્યંત નિમ્ન કક્ષાની પ્રથા ગણાવેલી છે.
Published at : 22 Aug 2017 07:19 AM (IST)
View More























