શોધખોળ કરો
આજે સાંજે જયલલિતાની અંતિમવિધિ, જાણો કોણ-કોણ રહેશે હાજર
1/6

જયલલિતાને ગઈ કાલે, રવિવારે સાંજે હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એમને એક્સ્ટ્રાકોર્પોરિઅલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતાં.
2/6

ચેન્નાઈ: તામિલનાડુનાં મુખ્યપ્રધાન અને અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીનાં વડાં જયલલિતા જયરામનનું આજે રાતે અહીંની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 68 વર્ષનાં હતાં. સોમવારે રાત્રે 11.30 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. 12.20 વાગ્યે એપોલો હોસ્પિટલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.
Published at : 06 Dec 2016 09:35 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















