શોધખોળ કરો

આજે સાંજે જયલલિતાની અંતિમવિધિ, જાણો કોણ-કોણ રહેશે હાજર

1/6
જયલલિતાને ગઈ કાલે, રવિવારે સાંજે હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એમને એક્સ્ટ્રાકોર્પોરિઅલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતાં.
જયલલિતાને ગઈ કાલે, રવિવારે સાંજે હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એમને એક્સ્ટ્રાકોર્પોરિઅલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતાં.
2/6
ચેન્નાઈ: તામિલનાડુનાં મુખ્યપ્રધાન અને અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીનાં વડાં જયલલિતા જયરામનનું આજે રાતે અહીંની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 68 વર્ષનાં હતાં. સોમવારે રાત્રે 11.30 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. 12.20 વાગ્યે એપોલો હોસ્પિટલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.
ચેન્નાઈ: તામિલનાડુનાં મુખ્યપ્રધાન અને અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીનાં વડાં જયલલિતા જયરામનનું આજે રાતે અહીંની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 68 વર્ષનાં હતાં. સોમવારે રાત્રે 11.30 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. 12.20 વાગ્યે એપોલો હોસ્પિટલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.
3/6
જયલલિતાનાં પાર્થિવ શરીરને ચેન્નાઈમાં રાજાજી હોલ ખાતે જનતાનાં દર્શન માટે રાખવામાં આવ્યો છે. લોકપ્રિય નેતાનાં અંતિમ દર્શન કરવા માટે એમનાં પ્રશંસકો, સમર્થકોની મોટી ભીડ જમા થઈ છે.
જયલલિતાનાં પાર્થિવ શરીરને ચેન્નાઈમાં રાજાજી હોલ ખાતે જનતાનાં દર્શન માટે રાખવામાં આવ્યો છે. લોકપ્રિય નેતાનાં અંતિમ દર્શન કરવા માટે એમનાં પ્રશંસકો, સમર્થકોની મોટી ભીડ જમા થઈ છે.
4/6
નાણાંપ્રધાન ઓ. પન્નીરસેલ્વમે ગઈ કાલે રાતે જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આજે અંતિમ સંસ્કાર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન તથા કેન્દ્રીય પ્રધાન પોન રાધાકૃષ્ણન કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચેન્નાઈ પહોંચી જયલલિતાને પુષ્પાંજલિ અર્પિત કરશે.
નાણાંપ્રધાન ઓ. પન્નીરસેલ્વમે ગઈ કાલે રાતે જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આજે અંતિમ સંસ્કાર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન તથા કેન્દ્રીય પ્રધાન પોન રાધાકૃષ્ણન કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચેન્નાઈ પહોંચી જયલલિતાને પુષ્પાંજલિ અર્પિત કરશે.
5/6
જયલલિતાનાં અંતિમ સંસ્કાર આજે સાંજે 4.30 વાગ્યે કરવામાં આવશે. તામિલનાડુ રાજ્યમાં આજથી સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આજથી ત્રણ દિવસ સુધી શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.
જયલલિતાનાં અંતિમ સંસ્કાર આજે સાંજે 4.30 વાગ્યે કરવામાં આવશે. તામિલનાડુ રાજ્યમાં આજથી સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આજથી ત્રણ દિવસ સુધી શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.
6/6
1948ની 24 ફેબ્રુઆરીએ અગાઉના મૈસુર રાજ્યના માંડ્યામાં જન્મેલાં જયલલિતાને છેલ્લા પોણા બે મહિનાથી એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં.
1948ની 24 ફેબ્રુઆરીએ અગાઉના મૈસુર રાજ્યના માંડ્યામાં જન્મેલાં જયલલિતાને છેલ્લા પોણા બે મહિનાથી એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
Embed widget