શોધખોળ કરો

UPના નવા CM યોગીનું મૂળ નામ શું છે ? કઈ જ્ઞાતિના છે યોગી ? જાણો 10 રસપ્રદ વાતો

1/5
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ આજે શપથ લેશે. આદિત્યનાથ સિવાય બે નાયબ મુખ્યમંત્રી સિવાય 44 મંત્રીઓ પણ શપથ લેશે. યોગી આદિત્યનાથની છબિ હિન્દુવાદી નેતા તરીકેની છે. યોગી આદિત્યનાથ ગોરખપુરથી ભાજપના સાંસદ છે. યોગીનું મુળ નામ અજય સિંહ નેગી છે. આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના એક નાના ગામમાં થયો હતો. તેમણે ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસી કર્યું છે.
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ આજે શપથ લેશે. આદિત્યનાથ સિવાય બે નાયબ મુખ્યમંત્રી સિવાય 44 મંત્રીઓ પણ શપથ લેશે. યોગી આદિત્યનાથની છબિ હિન્દુવાદી નેતા તરીકેની છે. યોગી આદિત્યનાથ ગોરખપુરથી ભાજપના સાંસદ છે. યોગીનું મુળ નામ અજય સિંહ નેગી છે. આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના એક નાના ગામમાં થયો હતો. તેમણે ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસી કર્યું છે.
2/5
આદિત્યનાથ કટ્ટર હિંદુવાદિની છબી ધરાવે છે. તેમની સંસ્થા હિંદુ યુવાવાહિની ધર્મ પરિવર્તન વિરૂધ્ધ આંદોલન ચલાવે છે. 2007માં ગોરખપુરમાં થયેલા રમખાણોમાં આદિત્યનાથને મુખ્ય આરોપી બનાવાયા હતા. તેમની ધરપકડ થતા હોબાળો મચ્યો હતો. તેમના વિરૂધ્ધ અનેક ગુનાઓમાં કેસ નોંધાયેલા છે.
આદિત્યનાથ કટ્ટર હિંદુવાદિની છબી ધરાવે છે. તેમની સંસ્થા હિંદુ યુવાવાહિની ધર્મ પરિવર્તન વિરૂધ્ધ આંદોલન ચલાવે છે. 2007માં ગોરખપુરમાં થયેલા રમખાણોમાં આદિત્યનાથને મુખ્ય આરોપી બનાવાયા હતા. તેમની ધરપકડ થતા હોબાળો મચ્યો હતો. તેમના વિરૂધ્ધ અનેક ગુનાઓમાં કેસ નોંધાયેલા છે.
3/5
યોગી આદિત્યનાથે ૨૨ વર્ષની વયમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પૂર્વાંચલમાં યોગી આદિત્યનાથ મજબૂત પ્રભુત્વ ધરાવે છે. લવજેહાદ, ધર્માંતરણ જેવા મુદ્દાના કારણે ચર્ચામાં રહ્યા હતા.
યોગી આદિત્યનાથે ૨૨ વર્ષની વયમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પૂર્વાંચલમાં યોગી આદિત્યનાથ મજબૂત પ્રભુત્વ ધરાવે છે. લવજેહાદ, ધર્માંતરણ જેવા મુદ્દાના કારણે ચર્ચામાં રહ્યા હતા.
4/5
યોગીનો જન્મ ઉત્તરાખંડના ગડવાલ પોરી પંચુરમાં થયો હતો. યોગી આદિત્યનાથ મૂળ રાજપૂત પરિવારના છે. ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસી કર્યું છે. ૧૨મી લોકસભાના સૌથી યુવા ચહેરા તરીકે આદિત્યનાથ રહ્યા હતા. ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ની ચૂંટણીમાં લોકસભા માટે ગોરખપુરથી ચૂંટાઈ આવ્યા હતા. ગોરખનાથ મંદિરમાં પૂર્વ હિન્દુ મહાસભાના પ્રમુખ મહંત અવૈદ્યનાથના પૂર્વગામી તરીકે તેઓ રહ્યા છે.
યોગીનો જન્મ ઉત્તરાખંડના ગડવાલ પોરી પંચુરમાં થયો હતો. યોગી આદિત્યનાથ મૂળ રાજપૂત પરિવારના છે. ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસી કર્યું છે. ૧૨મી લોકસભાના સૌથી યુવા ચહેરા તરીકે આદિત્યનાથ રહ્યા હતા. ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ની ચૂંટણીમાં લોકસભા માટે ગોરખપુરથી ચૂંટાઈ આવ્યા હતા. ગોરખનાથ મંદિરમાં પૂર્વ હિન્દુ મહાસભાના પ્રમુખ મહંત અવૈદ્યનાથના પૂર્વગામી તરીકે તેઓ રહ્યા છે.
5/5
ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી સાંસદ રહેલા મહંત યોગી આદિત્યનાથ ગોરખનાથ મઠના મુખ્ય મહંત છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં મહંત અવૈદ્યનાથના અવસાન બાદ તેઓએ વડા તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓ હિન્દુ યુવા વાહિની સંસ્થાપક છે. તેમનો જન્મ ૫, જૂન ૧૯૭૨ના દિવસે થયો હતો.
ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી સાંસદ રહેલા મહંત યોગી આદિત્યનાથ ગોરખનાથ મઠના મુખ્ય મહંત છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં મહંત અવૈદ્યનાથના અવસાન બાદ તેઓએ વડા તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓ હિન્દુ યુવા વાહિની સંસ્થાપક છે. તેમનો જન્મ ૫, જૂન ૧૯૭૨ના દિવસે થયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget