શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર: પુલવામા-અનંતનાગમાં બે આતંકી હુમલામાં 2 જવાન શહીદ, 10 ઇજાગ્રસ્ત

1/4
શ્રીનગર: કાશ્મીરમાં આજે સવારે આતંકીએ બે અલગ-અલગ જગ્યા પર હુમલો કર્યો છે.  આજે સવારે પુલવામા આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. જ્યારે અનંતનાગમાં સીઆરપીએફના જવાનોને નિશાન બનાવતા હુમલો કર્યો. આ ડબલ એટેકમાં પુલવામામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે જ્યારે અનંતનાગમાં 10 સીઆરપીએફ જવાન ઇજાગ્રસ્ત થયા છે.
શ્રીનગર: કાશ્મીરમાં આજે સવારે આતંકીએ બે અલગ-અલગ જગ્યા પર હુમલો કર્યો છે. આજે સવારે પુલવામા આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. જ્યારે અનંતનાગમાં સીઆરપીએફના જવાનોને નિશાન બનાવતા હુમલો કર્યો. આ ડબલ એટેકમાં પુલવામામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે જ્યારે અનંતનાગમાં 10 સીઆરપીએફ જવાન ઇજાગ્રસ્ત થયા છે.
2/4
ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. એક મળતાં અહેવાલ મુજબ પુલવામામાં કોર્ટ પરિસરમાં બેનલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર આજે સવારે આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. આતંકીઓ પોલીસકર્મીઓના હથિયાર લઇ ફરાર થઇ ગયા છે. હાલમાં સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. એક મળતાં અહેવાલ મુજબ પુલવામામાં કોર્ટ પરિસરમાં બેનલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર આજે સવારે આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. આતંકીઓ પોલીસકર્મીઓના હથિયાર લઇ ફરાર થઇ ગયા છે. હાલમાં સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
3/4
ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે જેમાંથી એક જવાનની તબિયત નાજૂક બતાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકારે રમજાન માસને લઇને જાહેરાત કરી છે કે આતંકીઓ વિરુધ્ધ ઓપરેશન ચલાવવામાં આવશે નહીં. ભારત સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે આતંકીઓ તરફથી હુમલો કરવાના સમયે સુરક્ષાદળ જવાબી કાર્યવાહી કરી શકે છે.
ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે જેમાંથી એક જવાનની તબિયત નાજૂક બતાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકારે રમજાન માસને લઇને જાહેરાત કરી છે કે આતંકીઓ વિરુધ્ધ ઓપરેશન ચલાવવામાં આવશે નહીં. ભારત સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે આતંકીઓ તરફથી હુમલો કરવાના સમયે સુરક્ષાદળ જવાબી કાર્યવાહી કરી શકે છે.
4/4
જ્યારે અનંતનાગમાં પણ આતંકીઓએ સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો છે. આતંકીઓએ અનંતનાગના જંગલાત મંડીમાં પેટ્રોલિંગ કરી રહેલી સીઆરપીએફ કંપની પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના 10 જવાનને ઇજા પહોંચી છે.
જ્યારે અનંતનાગમાં પણ આતંકીઓએ સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો છે. આતંકીઓએ અનંતનાગના જંગલાત મંડીમાં પેટ્રોલિંગ કરી રહેલી સીઆરપીએફ કંપની પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના 10 જવાનને ઇજા પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget