શોધખોળ કરો

જાણો નવી નોટ પાછળ કોનું છે ભેજું, લોકો તેના વિશે પૂછી રહ્યા છે પ્રશ્નો

1/7
નવી દિલ્હીઃ પીએમ નરેન્‍દ્ર મોદી તરફથી ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કર્યા બાદ અચાનક આ નિર્ણયની દરેક બાજુ ચર્ચા થવા લાગી હતી પરંતુ બહુ ઓછો લોકોને ખબર પડી હતી કે પીએમના આ મહત્વના નિર્ણય પાછળ કોનુ ભેજું છે. માનવામાં આવે છે કે આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ એન્જિનિયર અનિલ બોકિલ છે.
નવી દિલ્હીઃ પીએમ નરેન્‍દ્ર મોદી તરફથી ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કર્યા બાદ અચાનક આ નિર્ણયની દરેક બાજુ ચર્ચા થવા લાગી હતી પરંતુ બહુ ઓછો લોકોને ખબર પડી હતી કે પીએમના આ મહત્વના નિર્ણય પાછળ કોનુ ભેજું છે. માનવામાં આવે છે કે આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ એન્જિનિયર અનિલ બોકિલ છે.
2/7
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાને અનિલ બોકિલને તેમની વાત રજૂ કરવા માટે નવ મિનિટનો સમય આપ્યો હતો પરંતુ જ્યારે મળવાનું થયું ત્યારે તેઓ બે કલાક સુધી અનિલને સાંભળતા રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાને અનિલ બોકિલને તેમની વાત રજૂ કરવા માટે નવ મિનિટનો સમય આપ્યો હતો પરંતુ જ્યારે મળવાનું થયું ત્યારે તેઓ બે કલાક સુધી અનિલને સાંભળતા રહ્યા હતા.
3/7
સવાલ-જવાબની સાઈટ ક્યોરા પર અનિલ બોકિલ વિશે ખૂબ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, કેમ તેમની આટલી ચર્ચા કરવામાં આવી રહી છે. અનિલ ઔરંગાબાદના મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ પુણેના અર્થક્રાન્તિ સંસ્થાના મહત્વના સભ્ય છે. તેમની પ્રપોઝલના આધારે વડાપ્રધાને નોટો બદલવાનો નિર્ણય લીધો છે.
સવાલ-જવાબની સાઈટ ક્યોરા પર અનિલ બોકિલ વિશે ખૂબ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, કેમ તેમની આટલી ચર્ચા કરવામાં આવી રહી છે. અનિલ ઔરંગાબાદના મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ પુણેના અર્થક્રાન્તિ સંસ્થાના મહત્વના સભ્ય છે. તેમની પ્રપોઝલના આધારે વડાપ્રધાને નોટો બદલવાનો નિર્ણય લીધો છે.
4/7
અનિલ ખૂબ સામાન્ય રીતે રહેવાનું પસંદ કરે છે. તેઓ ઔરંગાબાદમાં ઘણાં સફળ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. તેઓ સોશિયલ-ઈકોનોમિક ડેવલપમેન્ટ વિશે ઘણાં સમિનાર્સમાં ભાષણ પણ આપી ચૂક્યા છે.
અનિલ ખૂબ સામાન્ય રીતે રહેવાનું પસંદ કરે છે. તેઓ ઔરંગાબાદમાં ઘણાં સફળ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. તેઓ સોશિયલ-ઈકોનોમિક ડેવલપમેન્ટ વિશે ઘણાં સમિનાર્સમાં ભાષણ પણ આપી ચૂક્યા છે.
5/7
2014માં લોકસભાની ચૂંટણી પહેલાં અનિલ પીએમને મળ્યા હતા. વડાપ્રધાને મુલાકાત માટે માત્ર 9 મિનિટનો સમય આપ્યો હતો. પરંતુ જ્યારે તેમણે કરપ્શન રોકવા વિશે અને નકલી નોટોથી બચવા માટેની તેમની પ્રપોઝલ સંભળાવવાની શરૂઆત કરી તો મોદી તેમને બે કલાક સુધી સાંભળતા રહ્યા હતા.
2014માં લોકસભાની ચૂંટણી પહેલાં અનિલ પીએમને મળ્યા હતા. વડાપ્રધાને મુલાકાત માટે માત્ર 9 મિનિટનો સમય આપ્યો હતો. પરંતુ જ્યારે તેમણે કરપ્શન રોકવા વિશે અને નકલી નોટોથી બચવા માટેની તેમની પ્રપોઝલ સંભળાવવાની શરૂઆત કરી તો મોદી તેમને બે કલાક સુધી સાંભળતા રહ્યા હતા.
6/7
અર્થક્રાંતિ સંસ્થા એક ઈકોનોમી એડ્વાઈઝરી બોર્ડ છે. તે સીએ અને એન્જિનિયર્સનું એક ગ્રૂપ છે. અર્થક્રાંતિએ જે પ્રપોઝલ પીએમને સોંપ્યો હતો તેમાં બ્લેકમની રોકવા, મોંઘવારી, કરપ્શન, બેરોજગારી અને આતંકીઓને ફંડ રોકવા માટે ફાયદાકારક છે.
અર્થક્રાંતિ સંસ્થા એક ઈકોનોમી એડ્વાઈઝરી બોર્ડ છે. તે સીએ અને એન્જિનિયર્સનું એક ગ્રૂપ છે. અર્થક્રાંતિએ જે પ્રપોઝલ પીએમને સોંપ્યો હતો તેમાં બ્લેકમની રોકવા, મોંઘવારી, કરપ્શન, બેરોજગારી અને આતંકીઓને ફંડ રોકવા માટે ફાયદાકારક છે.
7/7
અનિલ બોકિલની ટીમ રાહુલ ગાંધી પાસે પણ તેમની પ્રપોઝલ લઈને ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યારે રાહુલ ગાંધીએ તેમને માત્ર 15 સેકન્ડનો સમય આપ્યો હતો. ત્યારપછી તેઓ બીજેપી પાસે પહોંચ્યા હતા.
અનિલ બોકિલની ટીમ રાહુલ ગાંધી પાસે પણ તેમની પ્રપોઝલ લઈને ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યારે રાહુલ ગાંધીએ તેમને માત્ર 15 સેકન્ડનો સમય આપ્યો હતો. ત્યારપછી તેઓ બીજેપી પાસે પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget