શોધખોળ કરો
જાણો નવી નોટ પાછળ કોનું છે ભેજું, લોકો તેના વિશે પૂછી રહ્યા છે પ્રશ્નો
1/7

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી તરફથી ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કર્યા બાદ અચાનક આ નિર્ણયની દરેક બાજુ ચર્ચા થવા લાગી હતી પરંતુ બહુ ઓછો લોકોને ખબર પડી હતી કે પીએમના આ મહત્વના નિર્ણય પાછળ કોનુ ભેજું છે. માનવામાં આવે છે કે આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ એન્જિનિયર અનિલ બોકિલ છે.
2/7

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાને અનિલ બોકિલને તેમની વાત રજૂ કરવા માટે નવ મિનિટનો સમય આપ્યો હતો પરંતુ જ્યારે મળવાનું થયું ત્યારે તેઓ બે કલાક સુધી અનિલને સાંભળતા રહ્યા હતા.
Published at : 09 Nov 2016 12:47 PM (IST)
View More





















