શોધખોળ કરો

જાણો નવી નોટ પાછળ કોનું છે ભેજું, લોકો તેના વિશે પૂછી રહ્યા છે પ્રશ્નો

1/7
નવી દિલ્હીઃ પીએમ નરેન્‍દ્ર મોદી તરફથી ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કર્યા બાદ અચાનક આ નિર્ણયની દરેક બાજુ ચર્ચા થવા લાગી હતી પરંતુ બહુ ઓછો લોકોને ખબર પડી હતી કે પીએમના આ મહત્વના નિર્ણય પાછળ કોનુ ભેજું છે. માનવામાં આવે છે કે આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ એન્જિનિયર અનિલ બોકિલ છે.
નવી દિલ્હીઃ પીએમ નરેન્‍દ્ર મોદી તરફથી ૫૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કર્યા બાદ અચાનક આ નિર્ણયની દરેક બાજુ ચર્ચા થવા લાગી હતી પરંતુ બહુ ઓછો લોકોને ખબર પડી હતી કે પીએમના આ મહત્વના નિર્ણય પાછળ કોનુ ભેજું છે. માનવામાં આવે છે કે આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ એન્જિનિયર અનિલ બોકિલ છે.
2/7
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાને અનિલ બોકિલને તેમની વાત રજૂ કરવા માટે નવ મિનિટનો સમય આપ્યો હતો પરંતુ જ્યારે મળવાનું થયું ત્યારે તેઓ બે કલાક સુધી અનિલને સાંભળતા રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાને અનિલ બોકિલને તેમની વાત રજૂ કરવા માટે નવ મિનિટનો સમય આપ્યો હતો પરંતુ જ્યારે મળવાનું થયું ત્યારે તેઓ બે કલાક સુધી અનિલને સાંભળતા રહ્યા હતા.
3/7
સવાલ-જવાબની સાઈટ ક્યોરા પર અનિલ બોકિલ વિશે ખૂબ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, કેમ તેમની આટલી ચર્ચા કરવામાં આવી રહી છે. અનિલ ઔરંગાબાદના મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ પુણેના અર્થક્રાન્તિ સંસ્થાના મહત્વના સભ્ય છે. તેમની પ્રપોઝલના આધારે વડાપ્રધાને નોટો બદલવાનો નિર્ણય લીધો છે.
સવાલ-જવાબની સાઈટ ક્યોરા પર અનિલ બોકિલ વિશે ખૂબ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, કેમ તેમની આટલી ચર્ચા કરવામાં આવી રહી છે. અનિલ ઔરંગાબાદના મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ પુણેના અર્થક્રાન્તિ સંસ્થાના મહત્વના સભ્ય છે. તેમની પ્રપોઝલના આધારે વડાપ્રધાને નોટો બદલવાનો નિર્ણય લીધો છે.
4/7
અનિલ ખૂબ સામાન્ય રીતે રહેવાનું પસંદ કરે છે. તેઓ ઔરંગાબાદમાં ઘણાં સફળ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. તેઓ સોશિયલ-ઈકોનોમિક ડેવલપમેન્ટ વિશે ઘણાં સમિનાર્સમાં ભાષણ પણ આપી ચૂક્યા છે.
અનિલ ખૂબ સામાન્ય રીતે રહેવાનું પસંદ કરે છે. તેઓ ઔરંગાબાદમાં ઘણાં સફળ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. તેઓ સોશિયલ-ઈકોનોમિક ડેવલપમેન્ટ વિશે ઘણાં સમિનાર્સમાં ભાષણ પણ આપી ચૂક્યા છે.
5/7
2014માં લોકસભાની ચૂંટણી પહેલાં અનિલ પીએમને મળ્યા હતા. વડાપ્રધાને મુલાકાત માટે માત્ર 9 મિનિટનો સમય આપ્યો હતો. પરંતુ જ્યારે તેમણે કરપ્શન રોકવા વિશે અને નકલી નોટોથી બચવા માટેની તેમની પ્રપોઝલ સંભળાવવાની શરૂઆત કરી તો મોદી તેમને બે કલાક સુધી સાંભળતા રહ્યા હતા.
2014માં લોકસભાની ચૂંટણી પહેલાં અનિલ પીએમને મળ્યા હતા. વડાપ્રધાને મુલાકાત માટે માત્ર 9 મિનિટનો સમય આપ્યો હતો. પરંતુ જ્યારે તેમણે કરપ્શન રોકવા વિશે અને નકલી નોટોથી બચવા માટેની તેમની પ્રપોઝલ સંભળાવવાની શરૂઆત કરી તો મોદી તેમને બે કલાક સુધી સાંભળતા રહ્યા હતા.
6/7
અર્થક્રાંતિ સંસ્થા એક ઈકોનોમી એડ્વાઈઝરી બોર્ડ છે. તે સીએ અને એન્જિનિયર્સનું એક ગ્રૂપ છે. અર્થક્રાંતિએ જે પ્રપોઝલ પીએમને સોંપ્યો હતો તેમાં બ્લેકમની રોકવા, મોંઘવારી, કરપ્શન, બેરોજગારી અને આતંકીઓને ફંડ રોકવા માટે ફાયદાકારક છે.
અર્થક્રાંતિ સંસ્થા એક ઈકોનોમી એડ્વાઈઝરી બોર્ડ છે. તે સીએ અને એન્જિનિયર્સનું એક ગ્રૂપ છે. અર્થક્રાંતિએ જે પ્રપોઝલ પીએમને સોંપ્યો હતો તેમાં બ્લેકમની રોકવા, મોંઘવારી, કરપ્શન, બેરોજગારી અને આતંકીઓને ફંડ રોકવા માટે ફાયદાકારક છે.
7/7
અનિલ બોકિલની ટીમ રાહુલ ગાંધી પાસે પણ તેમની પ્રપોઝલ લઈને ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યારે રાહુલ ગાંધીએ તેમને માત્ર 15 સેકન્ડનો સમય આપ્યો હતો. ત્યારપછી તેઓ બીજેપી પાસે પહોંચ્યા હતા.
અનિલ બોકિલની ટીમ રાહુલ ગાંધી પાસે પણ તેમની પ્રપોઝલ લઈને ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યારે રાહુલ ગાંધીએ તેમને માત્ર 15 સેકન્ડનો સમય આપ્યો હતો. ત્યારપછી તેઓ બીજેપી પાસે પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget