શોધખોળ કરો

સંઘે અનામત અંગે આપ્યું બહુ મોટું નિવેદન, જાણો શું કહ્યું?

1/4
 ફટાકડાઓ પર રોક લગાવવામાં કોઇ વાંધો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તમામ ફટાકડાઓ આ લિસ્ટમાં આવે છે. સમાજમાં આટલા વર્ષોથી દિવાળી ઊજવવામાં આવે છે. તેનો તુલનાત્મક ઉકેલ (Comparative Solution) લાવવો જોઇએ. નહીંતો કાલે ઉઠીને કોઇ દિવાળી પર દીવા કરવાને પણ પ્રદૂષણની સમસ્યામાં ખપાવી દેશે.
ફટાકડાઓ પર રોક લગાવવામાં કોઇ વાંધો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તમામ ફટાકડાઓ આ લિસ્ટમાં આવે છે. સમાજમાં આટલા વર્ષોથી દિવાળી ઊજવવામાં આવે છે. તેનો તુલનાત્મક ઉકેલ (Comparative Solution) લાવવો જોઇએ. નહીંતો કાલે ઉઠીને કોઇ દિવાળી પર દીવા કરવાને પણ પ્રદૂષણની સમસ્યામાં ખપાવી દેશે.
2/4
 દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભૈયાજી જોશીએ કહ્યું કે તમામ ફટાકડાઓ પ્રદૂષણ ફેલાવતા હોય છે, એવું નથી. તમામ લેવલ પર પર્યાવરણને બચાવવાના પ્રયત્નો થવા જોઇએ.
દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભૈયાજી જોશીએ કહ્યું કે તમામ ફટાકડાઓ પ્રદૂષણ ફેલાવતા હોય છે, એવું નથી. તમામ લેવલ પર પર્યાવરણને બચાવવાના પ્રયત્નો થવા જોઇએ.
3/4
 પ્રમોશનમાં અનામતે મામલે મધ્યપ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. આ સવાલ પર તેમણે કહ્યું કે આ વિશે સંઘમાં કોઇ ચર્ચા નથી થઇ. ખેડૂતોની આત્મહત્યા વિશે જોશીએ કહ્યું કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહીં મળવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમના પાકના યોગ્ય ભાવ નક્કી કરવા અને તેને ખરીદવા માટે એક ચોક્કસ સિસ્ટમ હોવી જોઇએ.
પ્રમોશનમાં અનામતે મામલે મધ્યપ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. આ સવાલ પર તેમણે કહ્યું કે આ વિશે સંઘમાં કોઇ ચર્ચા નથી થઇ. ખેડૂતોની આત્મહત્યા વિશે જોશીએ કહ્યું કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહીં મળવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમના પાકના યોગ્ય ભાવ નક્કી કરવા અને તેને ખરીદવા માટે એક ચોક્કસ સિસ્ટમ હોવી જોઇએ.
4/4
ભોપાલઃ અનામતના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે લોકો અનામતનો લાભ લઇ રહ્યા છે, તેમણે એ નક્કી કરવું જોઇએ કે ક્યાં સુધી તેનો લાભ લેવો જોઇએ. ડૉ. આંબેડકરે એક સામાજિક સમસ્યાને સામે લાવીને અનામતની જોગવાઇ કરી હતી. જ્યાં સુધી સમાજને તેની જરૂર છે ત્યાં સુધી સમાજને તેનો લાભ મળવો જોઇએ. ભૈયાજીએ આ વાત ભોપાલમાં થયેલી આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક થયા પછી મીડિયા સામે રાખી.
ભોપાલઃ અનામતના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે લોકો અનામતનો લાભ લઇ રહ્યા છે, તેમણે એ નક્કી કરવું જોઇએ કે ક્યાં સુધી તેનો લાભ લેવો જોઇએ. ડૉ. આંબેડકરે એક સામાજિક સમસ્યાને સામે લાવીને અનામતની જોગવાઇ કરી હતી. જ્યાં સુધી સમાજને તેની જરૂર છે ત્યાં સુધી સમાજને તેનો લાભ મળવો જોઇએ. ભૈયાજીએ આ વાત ભોપાલમાં થયેલી આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક થયા પછી મીડિયા સામે રાખી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
Embed widget