શોધખોળ કરો
સંઘે અનામત અંગે આપ્યું બહુ મોટું નિવેદન, જાણો શું કહ્યું?
1/4

ફટાકડાઓ પર રોક લગાવવામાં કોઇ વાંધો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તમામ ફટાકડાઓ આ લિસ્ટમાં આવે છે. સમાજમાં આટલા વર્ષોથી દિવાળી ઊજવવામાં આવે છે. તેનો તુલનાત્મક ઉકેલ (Comparative Solution) લાવવો જોઇએ. નહીંતો કાલે ઉઠીને કોઇ દિવાળી પર દીવા કરવાને પણ પ્રદૂષણની સમસ્યામાં ખપાવી દેશે.
2/4

દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભૈયાજી જોશીએ કહ્યું કે તમામ ફટાકડાઓ પ્રદૂષણ ફેલાવતા હોય છે, એવું નથી. તમામ લેવલ પર પર્યાવરણને બચાવવાના પ્રયત્નો થવા જોઇએ.
Published at : 15 Oct 2017 12:31 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















