શોધખોળ કરો
મરાઠા આંદોલન: પુણેમાં રેલવે ટ્રેક અને હાઈવે જામ, મુખ્યમંત્રીએ બોલાવી બેઠક
1/4

મરાઠા ક્રાંતિ મોર્ચા મુજબ, જો સરકારે મરાઠાઓના પક્ષમાં યોગ્ય નિર્ણય નહી લીધો તો જન આક્રોશ સમગ્ર મહારાષ્ટ્રમાં અશાંતિ ફેલાવી દેશે. તેની જવાબદારી માત્રને માત્ર મુખ્યમંત્રીની રહેશે. મરાઠાઓએ પહેલા જ નક્કી કર્યું છે કે વાતચીત નથી કરવી. મુખ્યમંત્રીના વાતચીતના પ્રસ્તાવને બુધવારે મરાઠા સમાજે ફગાવ્યો હતો.
2/4

મુંબઈ: મહારાષ્ટ્રમાં અનામતની માંગને લઈને મરાઠા આંદોલને ફરી એક વખત જોર પકડ્યું છે, પુણેમાં મરાઠા ક્રાંતિ મોર્ચાએ રેલવે ટ્રેકને જામ કરી દિધો છે. જ્યારે, મુંબઈ-પુણે હાઈવે પણ જામ કરી દિધો છે. આ આંદોલનને કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસે બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ મંત્રીઓ સામેલ થશે.
Published at : 26 Jul 2018 04:22 PM (IST)
View More




















