શોધખોળ કરો
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ સુનામી આવતા 43 લોકોના મોત, 600 ઘાયલ
1/5

સુંદા ખાડી ઈન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા દ્વીપની વચ્ચે છે. આ જાવાનો દરિયો હિંદ મહાસાગરને જોડે છે. સુનામીની સૌથી વધુ અસર સુમાત્રાના દક્ષિણ લામપુંગ અને જાવાના સેરાંગ તેમજ પાંદેલાંગ વિસ્તારમાં થઈ હતી. ઈન્ડોનેશિયાના આપદા પ્રબંધન વિભાગના પ્રવક્તા સુતોપો પુરવો નુગ્રોહો મુજબ, "જિયોલોજિકલ એજન્સી સુનામીનું કારણ શોધી રહી છે. મૃત્યુઆંક વધી શકે છે."
2/5

Published at : 23 Dec 2018 10:51 AM (IST)
View More




















