શોધખોળ કરો
અક્ષય કુમારની પત્ની ટ્વિંકલે યોગી આદિત્યનાથને આપી અત્યંત વિચિત્ર સલાહ, જાણો વિગત
1/5

ટ્વિંકલે એક ટ્વિટમાં પણ કહ્યું છે કે યોગી આદિત્યનાથ ફેશનમાં બદલાવ લાવ્યા છે. ટ્વિંકલે લખ્યું છે કે દિવાલ રંગવાના પેઈંટ બનાવતી કંપનીએ આકર્ષક કેસરિયા નામના રંગની ઘોષણા કરવી જોઈએ.
2/5

ઉલ્લેખનીય છે કે ફિલ્મ મેકર શિરીષ કુંદરે ટ્વિટ કર્યુ હતું, કુંદર આ કોમેન્ટ કરીને અટક્યા નહોતા. તેમણે એ પછી એવી ટ્વિટ પણ કરી કે, એક ગુંડાને મુખ્યમંત્રી બનાવવા પાછળનો તર્ક એ હોય કે તેના કારણે તે સારી રીતે વર્તશે તો પછી આ લોજિક હેઠળ તો દાઉદ ઈબ્રાહીમ સીબીઆઈનો ડિરેક્ટર હોવો જોઈએ અને વિજય માલયા રીઝર્વ બેંકનો ગવર્નર હોવો જોઈએ.
Published at : 26 Mar 2017 11:35 AM (IST)
View More






















