શોધખોળ કરો
ચંદ્રબાબૂ નાયડૂની જેમ મમતા બેનર્જીએ પણ પશ્ચિમ બંગાળમાં CBI માટે કરી નો-એન્ટ્રી
1/3

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમને કહ્યું હતું કે, ચંદ્રબાબૂ નાયડૂએ યોગ્ય નિર્ણય કર્યો છે. ભાજપ પોતાના રાજકીય હીતો અને દુશ્મની માટે સીબીઆઈ સહિતની એજન્સીઓનો ઉપયોગ કરે છે.
2/3

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ રાજ્યમાં સીબીઆઈને છાપો મારવા માટે આપેલી ‘સામાન્ય પરવાનગી’ને પાછી ખેંચી લીધી છે. આ પહેલા આંધ્ર પ્રદેશમાં પણ સીબીઆઈ પર નોએન્ટ્રી કરવામાં આવી છે. ચંદ્રાબાબૂ નાયડૂએ રાજ્યમાં સીબીઆઈ પર નો એન્ટ્રી કરી છે. રાજ્યના સચિવાલના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. પશ્ચિમ બંગાળ પહેલા આંધ્ર પ્રદેશ સરકારે પણ આ પ્રકારનો નિર્ણય કર્યો હતો.
Published at : 17 Nov 2018 08:49 AM (IST)
View More





















